SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ હતા કે એક જણે ગજવામાં બે સેનામાર નાખી. આ દશ્ય એક અનુયાયીએ જોયું. એટલામાં એક બીજા જણે તે બન્ને સેનામહોરોને કાઢી લીધી. આટલા બધા માણસો વચ્ચે કાઢી લીધી છતાં લેવા દીધી.. અનુયાયી બેલવા જતો હતો પણ ઈશુએ તેમને ચૂપ ર્યા. સત્સંગ કરી બધા વિખેરાયા ત્યારે પેલા અનુયાયીએ તેમ કરવાનું કારણ પૂછયું: “આપે આમ કેમ કર્યું ?” ઈશુએ કહ્યું: “માણસની પ્રતિષ્ઠા કરતાં બે સોનામહોરોનું મૂલ્ય વધારે નહતું. એટલા બધા માણસોમાં જે એ વાતની ખબર પત તો એ બાપડાનું શું થાત?” ખરેખર તો એ ગૂડે અને ચાર હતા. તેજ દિવસે તેણે ક્યાંક ચોરી કરેલી. એટલે એક મોટું માણસોનું ટોળું તેની પછવાડે આવતું હતું. તે નાસીને ઈશુનો ઉતારો હતો ત્યાં જ પેઠે. ઈશુ મહાત્મા દીવાના ઉજાસમાં વાંચી રહ્યા હતા. આ વખતે તેમણે દી ઠારી નાખે. ટેળું બીજે રસ્તે ભાગી ગયું. આટલા ઉપકાર છતાંયે તે ચારે ઈશુ પાસે મૂકેલી એક ચાંદીની દીવડી ચોરી લેવા માંડી. ત્યારે તેને બીજી ચાંદીની દીવડી આપતાં ઈશુએ કહ્યું: “આ પણ લઈ જા ! પણ આ ધધો સારો નથી !” આ પછીથી પેલા ચેરને વિચાર આવ્યું : “મેં સેનામહેર એટલા બધા માણસોની વચ્ચેથી લઈ લીધી. મને ચેર જાણવા છતાં જેમને ચહેરે બદલાયો નહીં. મારી પાછળનાં ટોળાંમાંથી હું બચવા અહીં આવ્યો તો યે મને આશરો આપે. મેં દીવીની ચોરી કરવા માંડી તો બીજી પણ આપવા માંડી, ખરેખર આ દૈવી પુરૂષ છે.” તે એમના ચરણોમાં ઢળી પડશે. તેણે ક્ષમા માંગી અને તે સંત થઈ ગયો. ઈશુના ચારિત્ર્યની તેના ઉપર અસર થઈ. વિશ્વ વાત્સલ્યની જે ધર્મનિષ્ઠા ન હોત તે આવા ચોર અને ડા ઉપર પ્રેમ આવી શકત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy