SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પશુથી લીધેલો દાખલો આ એક બીજા ઘરની વાત છે. એક ભાઈ છોકરાઓની દેખભાળ માટે ફરીથી લગ્ન કર્યું. બાઈએ આગલા ઘરનાં હેકરાંઓને પારકાં જાણી પજવ્યાં. એકવાર એવો બનાવ બન્યો કે બે કૂતરીઓ સાથે વીયાઈ. એક “મા” રોટલો લેવા દેડી ને સડક ઓળંગીને જતી હતી કે મોટર નીચે ચગદાઈ ગઈ. પિળનાં છોકરાંઓ વિચારમાં પડ્યાં કે “શું કરવું?” કોઈને સૂઝયું એટલે એ બચ્ચાંઓને બીજી કૂતરીનાં બીજા બચ્ચાં સાથે સોડમાં મૂકી દીધાં; અને તે ઉછરવાં લાગ્યાં. આ દશ્ય પેલી બાઈએ જોયું. તેને પસ્તા થયા અને વિચાર જાગે : “હું કેવી અભાગણી ! આ પશુ સમજે છે તેટલુ માણસ થવા છતાં ન સમજી!” તેને વર્તાવ બદલાઈ ગયો અને આખું ઘર સભર બની ગયું. આમ નીતિની વાતથીજ સમાજ સભર રહી શકે નહીંતર સુકાઈ જાય. સંસ્થામાં નીતિવાન કાર્યકર શ્રી બળવંતભાઈ કહે –“સવારની વાતમાં મુનિશ્રી નેમિચંદ્રજીએ સંસ્થાની નીતિનિષ્ઠા વિષે કહ્યું છે તે સાચું છે. સંસ્થામાં દાખલ થનાર સભ્યો સાચા અને સંસ્થાની નીતિને વફાદાર ન રહે તે તેવા સભ્યોને લઈને સંસ્થા બગડે છે. સંસ્થાની કસેટી-નીતિનિષ્ઠા શ્રી દેવજીભાઈએ નીતિનિષ્ઠા ઉપર અડગ રહેવું એ સંસ્થાની કસોટી રૂપે છે તે અંગે દાખલો આપ્યોઃ અમારા ભચાઉ ખેડૂતમંડળ માટે એક કેસેટી હમણું થઈ મુંબઈમાં વસતા અને ધનવાન કહેવાતા એક ભાઈએ ત્યાં એક જમીનમાં વધુ જમીન અણહકની મેળવી લીધી. તેમણે ગાયમાં દેરાસર કરાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy