SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સારું થયું કે એકસાની સાઇજી ત્યાં હતા. માએ તેમને બધી વાત કરી. તેમણે છોકરાને લઈ આધવા કહ્યું . છોકરી આવતાં તેમણે સમજાવ્યું: “જે આ ભગવતી સૂત્રમાં અધિકાર છે કે માના તરફથી ત્રણ અગ–મહત્વનાં (૧) માથું (૨) હદય અને (૩) નસો મળે છે. તેનાં બદલો ચૂકવ્યા વગર આગળ વધાય શી રીતે ? ઠાગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “ચામડી ઉતરડી દિવા છતાં મા-બાપનું ઋણ વાળી શકાતું નથી.” આ બધું સાંભળી પેલા છોકરાને સાચું જ્ઞાન થઈ ગયું. તેની ભાને સંતોષ થયો. પણ, આવા સાચાં જ્ઞાની ગુરુઓને તોટ પડી ગયો છે. આસક્તિના કારણે મુક્તિના બદલે સ્વર્ગ : 'માટલિયાએ પૂછયું. સાંભળ્યું છે કે તપ કરતાં ધન્નાએ કુટુંબ સામે ન જોયું અને શાલિભદ્ર માતા સામું જોયું એટલે તેને મેક્ષ ન મળતાં સ્વર્ગ જ મળ્યું. તે શું માતા તરફ જવા માત્રથી આમ થઈ જાય?” કે તેને જવાબ આપવામાં આવ્યો “માત્ર જેવાથી નહીં પણ તપમાં આસક્તિ ભળે તે કર્મનિર્જરા થવાને બદલે શુભકર્મો બંધાય અને સ્વર્ગ મળે. મોક્ષ ન મળે, એટલું જ તાપર્યું છે. જૈન આગામો પ્રમાણે જૈન, વાવડી બનાવવાના કારણે નંદન મણિયાર દેડકો ન થયો પણ વાવડીની આસક્તિના કારણે થયો અને વૈદિક ગ્રંથો પ્રમાણે ભારતરાજ હરણને બચાવવાથી નહીં પણ તેના ઉપર મૂછ થતાં મૃગયોનિમાં જમ્યા; તે પ્રમાણે જાણવું જોઈએ.” શહેરીઓ અને સાંકડું વાત્સલ્ય બળવંતભાઈએ કહ્યું: “આજે શહેરીઓને વાત્સલ્ય સિનેમા ઉપર પથરાયું છે. પ્રેમ શબ્દ વિકૃત રૂપ ધારણ કર્યું છે. પ્રેરણા માટેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy