________________
( ૩ ) મુખમાંહિ રામચેં હરામમાંહિ મન ફિરે, ગિરે ભવકૂપમાંહિ કર દીપ ધારકે; વિષય વિકારમાંહિ રાગી મુખ ઇમ કહે, મેં તે હું વિરાગી માલા તિલક ર્યું ધારકે.
જેમકી જુગતિ વિનાજાને જે કહાવે જોગી, : ગલામાં સેલી અરૂ કાલીકંથા ડાર કે;
બિના ગુરૂગમ મિથ્યાજ્ઞાન ભમે ઈશુવિધ, ફેગટ ર્યું જાવે એ મનુષ્યભવ હારકે. ૩
અર્થ—જે મનુષ્ય મુખથી તે રામનું (પ્રભુનું) નામ લે છે પણ તેનું મન હરામમાં (અનાતિમાં) ફરે છે, તે હાથમાં દીવો લઈને ભવકૂપમાં પડે છે. વળી વિષય વિકારમાં રકત છતાં ગળામાં માળા ને કપાળમાં તિલક કરી ને હું તો વૈરાગી છું એમ જે કહે છે, વળી ગની યુક્તિ જાણ્યા વિના જે ગળામાં કાળી કંથા નાખાને અને ગળાપર કે શરીરપર રાખ ચોળીને પોતાને યોગી કહેવરાવે છે, એવા જ ગુરૂગમવડે તત્ત્વજ્ઞાન મેળવ્યા વિના મિચ્યાજ્ઞાનીપણે આ સંસારમાં ભમે છે–પરિભ્રમણ કરે છે અને આ અમૂલ્ય મનુષ્યભવ ફેગટમાં હારી જાય છે. ૩ શિરપર ભવેત કેશ ભયા તેહું નહિ ચેત, ફિરત અચેત ધન હેત પરદેશમેં મેરે મેરો કરત ધરત ન વિવેક હિયે, મેહ અતિરેક ધર પરત કિલેશમેં,
પર કેશ ગુરૂ
ભમ'
૧ રાખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com