________________
( ૬ )
કેવળજ્ઞાનને પ્રાપ્ત કરેલ છે તેને કાંઈ પણું દુર્લભ નથી. ઇંદ્રો અને નરેંદ્રો સહુ એકત્ર મળીને તેમના ચરણકમળને પૂજે છે, ચાર નિકાયના દેવતાઓ વિનય સહિત જેમને કાંઈ પણ કષ્ટ પડે તેા સહાય કરવા તત્પર રહે છે. ઉ લાકમાં કે અધેાલેાકમાં ઉપલક્ષણથી તિલેાકમાં રહેલી સવે અગેાચર (અદશ્ય) વસ્તુએ પણ તેમને પ્રત્યક્ષ દેખાય છે. ૩૪
જાવે.
જાણુ અજાણ દઉમેં નહિ જડ, પ્રાણી એસા દુવિદગ્ધ કહાવે; વિર'ચ' સમાન ગુરૂ જે મિલે તાહિ ગાલ તણી પરે વાહિ જાણુ વિના હિ એકાંત ગહે સમ, આપ તપે પરકું જ્યું તપાવે; વાદવિવાદ કા કરે મૂરખ, વાદ કિયે કછુ હાથ ન આવે. ૩૫
અ—જાણુમાંએ ન ગણાય અને અજાણુ (અજ્ઞાન) માંએ ન ગણાય એવા જડ ( મૂર્ખ ) પ્રાણી દુર્વિદગ્ધ ( બહુ મુશ્કેલીએ સમજાવી શકાય તેવા ) ગણાય છે. તેવા માણુસને કદી બ્રહ્મા સમાન ગુરૂ મળી જાય તેાપણુ તે તા સાપની જેમ વાંકેાજ ચાલે-સીધી વાત કરેજ નહીં. સમ્યગ્ જ્ઞાન વિના એકાંત પક્ષ બધી ખાખતમાં ગ્રહણ કરે અને પાતે મિથ્યાત્વવડે તપે તેમજ ખીજાને પણ તપાવે. જ્ઞાની કહું છે કે-ડે મૂખ! તુ ખાટા વાદવિવાદ શું કામ કરે છે? વાદવિવાદ કરવાથી કાંઇ હાથમાં આવવાનુ નથી. ૩૫
બ્રહ્મા ૨ જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com