SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) બની કીર્તિ દશે દિશામાં વિસ્તાર પામે છે કે જેને સભામાં બીજાઓ દાતાર કહે છે. અર્થાત્ જે મળેલા દ્રવ્યને સત્કાર્યમાં વ્યય કરે છે. ૨૦ માટીકા ભાંડ હવે સતખંડ જ્યુ, લાગત જાસ જરા ઠણકા; ઈમ જાણ અપાવન રૂ૫ અરે નર, નેહ કહા કરીએ તનકા. નિજ કારજ સિદ્ધિ ન હોય કછુ, પર રંજન શોભ કરે ગણકા; ચિદાનંદ કહા જયમાલકું ફેરત, ફેર અરે મનકે મણકા. ૨૧ અર્થ-માટીનું ભાજન જેમ જરામાત્ર ઠોકર લાગવાથી ભાંગી જાય છે, તેમ આ અપવિત્ર શરીરનું રૂપ (શરીર) પણ તેવું જ વિનાશી છે, માટે તેને તેની ઉપર નેહ શું કરે? એમાં પોતાના કાર્યની સિદ્ધિ બીલકુલ થવાની નથી. એવી રીતે પરને રંજન કરવા માટે તે વેશ્યા શરીરને શોભાવે, ઉત્તમ સ્ત્રી ન ભાવે. ચિદાનંદ મહારાજ કહે છે કે હે ભવ્ય પ્રાણ તું જપમાળા હાથમાં લઈને તેના મણકા શા માટે ફેરવે છે? તારા મનના મણકા ફેરવ કે જેથી ખરી વાતની તને ખબર પડે. ૨૧ જ્ઞાનવિકા ઉત ભયા તબ, દૂર ગયા ભ્રમ ભાવ અંધેરા; ૧ ગણિકા-વેસ્યા. ' તુ જ જેથી ખરી માટે ફેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034798
Book TitleChidanandji Krut Savaiya
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy