________________
( ૧૦ ) દોષી કહા નિરદેશી કહે, પિંડ-પોષી કહે કઈ ગુન જોઈ; રાગ રૂ ષ નહિં સુન જાકે ક્યું, ધન્ય હે જગમેં જન સોઇ. ૧૨
અર્થ-કેઈ મનુષ્ય જ્ઞાની કહે, કોઈ અજ્ઞાની કહે, કેઈ ધ્યાની કહો, કોઈ મતમાની (કદાઝહી) કહે, કેઈ જેગી કહે, કોઈ ભેગી કહે, જેને જેમ મનમાં ભાસે (સમજાય) તેમ કહે, કે દોષવાન કહે, કોઈ નિર્દોષી કહે, અગર કાંઈક અવગુણ જોઈને કેઈ પિંડપષી-ઉદર ભરનાર કહે, પરંતુ એ સર્વ સાંભળ્યા છતાં જેને રાગ કે દ્વેષ હયમાં ઉત્પન્ન થતા નથી તે મનુષ્ય જ આ જગતમાં ધન્ય છે. (કૃતપુણ્ય છે). ૧૨
સાધુ સુસંત મહંત કહો કોઉ, ભાવે કહે નિગરંથ પિયારે; ચેર કહે ચાહે ઠેર કહો કેઉ, સેવ કરે કેઉ જાન દુલારે. બિનય કરે કેઉ ઉચે બેઠાય ક્યું, દૂરથી દેખ કહે કેઉ જા રે; ધારે સદા સમભાવ ચિદાનંદ,
લોક કહાવતરું નિત ન્યારે. ૧૩ અર્થ-કેઈ સાધુ, સુસંત અથવા મહંત કહે, અથવા કોઈ નિગ્રંથ કહે, કઈ ચેર કહે, કોઈ ઢોર કહા અથવા કઈ જાણ મનુષ્ય સારા દિલથી સેવા કરે, કઈ
૧ ગુન-અવગુણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com