________________
( ૧૧ )
ઉંચે આસને બેસાડીને વિનય કરે અથવા કોઇ દૂરથી જ દેખીને ‘ જા, જા’ એમ કહા, પરંતુ લેાકના કથનથી નિર’તર ન્યારા રહેનારા એવા ચિદાનંદ આત્માનંદી મનુષ્ય તા સદા સર્વ ઉપર સમભાવ જ ધારણ કરે છે. ૧૩
માનીકું હાય ન મવતા ગુણ, મતા તમ કાહે કા માની; દાની ન હાય અદત્ત જિકે જ્યું, અદત્ત ભયેા તે તેા કાહે દાની. ધ્યાની! ચંચળતા નહિં વ્યાપત, ચંચળતા તદ કાઠેકા યાની; જ્ઞાની ન હેાય ગુમાની સુના નર, માન અહે તઃ કાઢેકા જ્ઞાની. ૧૪ અ—અભિમાની મનુષ્યમાં માવતા ગુણ હાતા નથી અને જો માવતા ગુણ હોય તે તે માની શેના? દાની મનુષ્ય અનુત્ત લે જ નહીં, છતાં જો અદત્ત લે તા તે દ્યાની જ શેને ? ધ્યાની મનુષ્યમાં ચંચળતા ન જ હોય પણ જો ચંચળતા હાય તેા તે ધ્યાની જ શેના ? તેમજ જ્ઞાની મનુષ્ય ગુમાનવાળા-અભિમાનવાળા ન જ હોય; પર ંતુ જો અભિમાની હોય તેા જ્ઞાની જ શેના ? તેને જ્ઞાની ગણી શકાય નહીં. ૧૪
જોમન સંધ્યાકે રાગ સમાન જ્યું, મૂ કહા પરમાકું સેવા; સંપત તા સરિતાકા હી પૂર ન્યુ, દાન કરી ફળ ચાર્કા જ્યુ લેવા,
૧ માર્દવતા—મૃદુતા ( નિરભિમાનતા ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com