________________
( ૯ )
અને કાન ડાવીને કાનટા જોગી થઈ જાઓ; પરંતુ આત્મધ્યાન કે અધ્યાત્મ જ્ઞાન શિવાય ત્રીજી કાઇ માક્ષનું સાધન થઇ શકે તેમ નથી. આત્મધ્યાન સહિત તે તે ક્રિયાએ ફળદાયક થઇ શકે તેમ છે. માટે તેનું અવલખન ગ્રહણ કરેા. ૧૦
જે અરિ–મિત્ત ખરાખર જાનત, પારસ આર પાસાણ ન્યુ દાઇ; ન્યુ કંચન જ઼ીચ સમાન અહે જસ, નીચ નરેશમ ભેદ ન
કાઇ.
૧
સાન કા અપમાન કહા મન, ઐસા (ચાર નહિ તસ હાઇ; રાગરૂ રાષ નહિં ચિત્ત જાકે ન્યુ, ધન્ય અહૈ જગમેં નર જગમે. નર સાઇ. ૧૧ અથ—જે શત્રુ-મિત્રને સમાન જાણે, પારસ ને પાષાણને સરખા માને, કંચન ને કાદવને સદેશ જાણે, નીચ (રક ) કે રાજામાં ભેદ ન સમજે, માનના કે અપમાનના વિચાર જ જેના મનમાં ન હોય અને રાગ કે દ્વેષ જેના ચિત્તમાં વર્તતા ન હોય, તે મનુષ્ય જ આ જગતમાં ધન્ય છે. ૧૧
જ્ઞાની કહા જ્યું અજ્ઞાની કહેા કાઇ, ધ્યાની કહે। મતમાની જ્યુ કાઇ; જોગી કહા ભાવે ભાગી કહેા કાઇ, જાકું જિસ્યા મન ભાસત હાઈ.
૧ પારસમણિ–જેના સ્પર્શીથી લાઢું સુવર્ણ પાને પામી જાય છે તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com