SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) અર્થ–સન્માગી આત્મા પિતે જગતની જંજાળથી ન્યારો થઈને પિતાના સ્વરૂપમાં જ પોતે સમાઈ જાય, પોતે જ મમતાને તજીને સમતાને ધારણ કરે અને સદાચાર (શીલ) ની સાથે સાચે સ્નેડ જાગૃત કરે. પોતે અલેખ છે, અભેખ છે, નિરંજન છે અને પરજનના (અન્ય ધમઓના) કરેલા અંજનને દૂર કરી દે છે. આ પ્રમાણે પોતાના જ અપૂર્વ ભાવવડે પિતાને માર્ગ પિોતે જ મેળવે-પામે. ૯ વેદ ભણે ક્યું કિતાબ ભણે અરૂ, દેખ જિનાગમકું સબ જોઈ; દાન કરો અરૂ સ્નાન કરે ભાવે, ન ધરો વનવાસી ક્યું હોઈ. તાપ તપ અરૂ જાપ જપ કેઉ, કાન ફિરાય ફિર યુનિ દેઈ; આતમ ધ્યાન અધ્યાતમ જ્ઞાન, સમે શિવસાધન ઓર ન કેઈ. ૧૦ અર્થ-ઉપદેશક મહાપુરૂષ કહે છે કે-તમે વેદ ભણી જાઓ, કતાબ વાંચી જાઓ અને જિનાગમ-જૈન સિદ્ધાંતે પણ બધા જોઈ જાઓ, દાન કરે, તીર્થાદિકે જઇને સ્નાન કરે, મન ધારણ કરો અથવા વનવાસી થઈ જાઓ, આતાપના થે, અનેક પ્રકારના જાપ જપ અથવા - ૧ અલેખ-જેનું સ્વરૂપ લખાય નહીં તેવા. ૨ અભેખકોઈ પણ પ્રકારના ભેખ (વેશ ) વિનાને: ૩ નિરંજન-મૂળ સ્વરૂપમાં કર્મરૂપ અંજન વિનાને. ૪ અન્યનું કરેલ અંજન-મિથ્યાત્વરૂપ તેને દૂર કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034798
Book TitleChidanandji Krut Savaiya
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy