________________
નવ
:
૭૧ :
ચારિત્રવિચાર
5 વિદલ-કઠોળ, 3.
(૧૨) કરા. (૧૩) કાચી માટી-માટી, દંતમંજનમાં વપરાતી માટી. (૧) રીંગણ-રીંગણાની જાતિ ( આમાં ટમેટાને સમાવેશ
થતા નથી.) (૧૫) બહુબીજ-જેમાં ગભ જુદો ન પડે તેટલા બીજ હોય
તે, જેમકે –પટેલ, પપાટા, અંજીર, ખસખસ. (૧૬) બે-ત્રણ દિવસ પછીના અથાણાં, રાયતા, ચટણી,
લીંબુ, છુંદે. ( આમાં મુરબ્બો અને શરબતને
સમાવેશ થતો નથી.) (૧૭) વિદલ-કઠોળ, કુમટીઆ, ગુવાર, મેથીદાણું કે તેની
ભાજી, કાચા દૂધ, દહીં અને છાસ સાથે વિદળ થાય છે. પહેલા કાચું મેળવીને ગરમ કરે, તે પણ વિદળ
છે, તેની જયણ. (૧૮) તુચ્છફળ-જેમાં ખાવાનું અલ્પ અને નાખી દેવાનું
ઘણું હોય તે; જેમકે ચણર, જંગલી બેર, પીલું,
પીચુ, પાલસા. (૧૯) અજાણ્યા ફળ-જેને કેઈન ઓળખતું હોય તેવા
પાંદડાં તથા ફળ. (૨૦) રાત્રિભોજન-સમ્યક્ત્વ બતમાં લખ્યા મુજબ ત્યાગ. (૨૧) ચલિત રસ-વાસીજન, એકતારવાળી કાચી ચાસણીની
ચીજ, વાસી દૂધ, સ્વયં જામેલું દૂધ, પટેલું દૂધ,
અને છાસ સા
વિદળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com