SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબોધ-ચંથમાળા : ૨૭ : : પુષ્પ ખ્યાની અને (૪) સંજવલન. તેમાં જેના વડે અને તે સંસાર બંધાય, જે યાજજીવ રહે અને જેના લીધે સમ્યકત્વને લાભ ન થાય તે અનંતાનુબંધી કહેવાય છે, જેના વડે જાણવા છતાં થોડું પણ પ્રત્યાખ્યાન( ત્યાગ) ન થઈ શકે, જે એક વર્ષ સુધી રહે અને દેશવિરતિ ચારિત્રને ઘાત કરે તે અપ્રત્યા ખ્યાની કહેવાય છે, જેના વડે સર્વવિરતિ પ્રત્યાખ્યાન ન થઈ શકે, જે ચાર માસ ટકે અને સર્વવિરતિ ચારિત્રને ઘાત કરે તે પ્રત્યાખ્યાની કહેવાય છે, જેના વડે સંયમી આત્મા પણ કઈ વાર આકુળવ્યાકુળ બની જાય, જે પંદર દિવસ સુધી ટકે અને યથાખ્યાત ચારિત્ર-વીતરાગ દશાને ઘાત કરે તે સંજાલન કહેવાય છે. એટલે કષાયે ઉત્તરભેદથી નીચે મુજબ સળ પ્રકારના બને છે. (૧) અનંતાનુબંધી કોધ-જે પર્વતની રેખા જે હોય છે, (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ-જે સુકાયેલા તળાવની રેખા જે હોય છે. (૩) પ્રત્યાખ્યાની ફોધ-જે રેતીની રેખા જેવું હોય છે. (૪) સંજવલન ક્રોધ-જે પાણીની રેખા જેવો હોય છે. (૫) અનંતાનુબંધી માન-જે પાષાણુના થાંભલા જેવું હેાય છે. (૬) અપ્રત્યાખ્યાની માન–જે હાડકાના થાંભલા જેવું હોય છે. (૭) પ્રત્યાખ્યાની માન–જે લાકડાના થાંભલા જેવું હોય છે.. (૮) સંજવલન માન-જે નેતરના થાંભલા જેવું હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy