________________
કાશ્યપના મા બાપ મરણ પામ્યાં, ત્યારે તેણે ભદ્રાને કહ્યું: “તે પિતાના ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.” ભદ્રા કહે :–“આપ કયાં જાઓ છો?” કાશ્યપ :–“હવે હું પ્રવજ્યા લેવાને છું. ભદ્રા -આપને વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછી આવું છું. મહાકાશ્યપ બૌદ્ધ પરિવ્રાજક થયો. તેમ ભદ્રા પણ પરિત્રાજિકા થઈ. બંને બૌદ્ધ સંધ દીપાવે છે.
આ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિધેયાત્મક બ્રહ્મચર્ય દ્વારા પરસ્પર વિકાસને નમૂને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com