________________
( ૧૮ ) ૮૯ મરણ પાછળ કોઈ પણ શમ્સનું દશા, અગીયારમું બીલકુલ
કરવું નહિં. પણ ધાર્મિક ક્રિયાઓ કરવામાં બીલકુલ વધે
નથી. વિરૂદ્ધ વર્તન કરનારને રૂા. ૧) દંડ કરવામાં આવશે. ૯૦ મરણ વખતે રોટલીમાં ધારે ઘી પીરસવું નહિં. પણ જેટલી
ચેપડીને આપવી. જે ધારે ઘી પીરસશે તેને રૂા. ૧) દંડ કરવામાં આવશે. કારજ ઉપર આવેલા કાણભંગુને પાંચ ટંકે રજા આપવી. અને તેઓને એક ટંક દાળભાત તથા એક ટંક પકવાન પીરસવું એટલે ત્રણ ટંક પકવાન અને બે ટંક દાળભાત આપવા. જે વધારે રોકશે તેને પાંચ રૂા. દંડ કરવામાં આવશે. અનિવાર્ય કારણથી શર્વણ મડી હોય તે ત્યાં સુધી
રાખવાની છુટ છે. ૯૨ કઈ પણ શબ્સના મરણ પછવાડે જમાડવાનો રીવાજ જ્ઞાતિ
બીલકુલ પસંદ કરતી નથી; પણ લાંબા સમયને ચાલુ રિવાજ પડી ગયેલ હોવાથી હાલ તુરત તે રિવાજ તદ્દન બંધ થ અશક્ય છે એમ માની જ્ઞાતિ ઠરાવ કરે છે કે, કોઈ પણ સ્ત્રી અથવા પુરૂષનું મરણ ૪૦ વરસની અંદર થયું હોય, તેમનું કારજ તો બીલકુલ કરવું નહિં. તેમ તેવા કારજમાં કેઈએ જમવા પણ જવું નહિં. ફકત મરનારના આત્માને શાનિત મળે તેવાં ધાર્મિક કાર્યો કરવાને તથા નિરાશ્રિત ગરીબ તથા બ્રાહ્મણે તથા સાધુસંતે જમાડવાને જ્ઞાતિ ખાસ ભલામણ કરે છે. તેમજ ૪૦ વરસથી વધારે ગમે તેટલી ઉમર થઈ હોય તે તેવા સ્ત્રી કે પુરૂષ મરણ પામે તેની પાછ મરનારના વારસાની ઈચ્છા જ્ઞાતિજન કરાવવાની
ન હોય તેવાઓએ મરનારના પુન્યા નિરાશ્રિત વિગેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com