SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) સાથેનાને માટલે બે રૂા. આપવા. વિરૂદ્ધ વર્તનારને ૫) રૂા. દંડ કરવામાં આવશે. ૮૨ પરગામ પીયર હોય તે પિયરીયાએ સીમંત ઉપર વધારેમાં વધારે આઠ માણસે મોકલવાં. ૮૩ મોસાળામાં ઘરેણું લુગડાં, તથા પહેરામણું વિગેરે સહિત કુલ રૂા. ૧૦૧) થી વધારે કરવું નહિ. જે કરશે તેને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે. પ્રકરણ ૯ મું. ( મરણ સંબંધી. ) ૮૪ મરણ વખતે વળાવવા જનાર સ્ત્રીઓએ પહેલે જ ખાંચેથી પાછું વળવું, અને રસ્તે છાજીયાં કરવાં નહિં. ૮૫ ઈ મળવાને રિવાજ બંધ કરવામાં આવે છે. ૮૯ રાત્રે મેં વાળવાં નહિં. રાત્રીએ આવી શકે તે માણસ આવે તે મેઢે ખરખરો કરવો. બહાર ગામથી આવનારને વાંધો નથી. ૮૭ મરણ વખતે વધારેમાં વધારે કારજ સુધી મેં વળાવવા અને પછી ખમાવી લેવા. ૮૮ મરણ વખતે બપોરે મેં વાળવાનો રિવાજ છે તે બંધ કરી બીજી જ્ઞાતિમાં જેમ રિવાજ છે તેમ બેથી ચારની અંદર સઘળી સ્ત્રીઓ ભેગી થયેથી ફક્ત એક વખત મેં વાળવા, અને આ વખત સિવાય બીજે વખતે જે આવે તેણે ખરખરો કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034778
Book TitleBhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Original Sutra AuthorN/A
AuthorDasha Shrimali Moti Gnati
PublisherDasha Shrimali Moti Gnati
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy