________________
( ૨૦ ) ૪૨ અલવા કલવા વખતે ગોળપાપડી, લાડવા કે સુખડી એ ત્રણ
માંથી એક પકવાન રાા શેર લઈ જવું. વિરૂદ્ધ વર્તનારને
એક રૂા. દંડ કરવામાં આવશે. ૪૩ તંબોલ છાંટવાને બદલે કંકુના છાંટા નાખવા અને વરને
ચાંદલો કરતી વખતે નાક તાણવું નહિં. વિરૂદ્ધ વર્તનારનો
રૂ. ૧) દંડ કરવામાં આવશે. ૪૪ દીકરીનું ફુલેકું ચડાવવું નહિં. ચડાવે તે એક રૂ. દંડ
કરવામાં આવશે. ૪૫ ચેરીને ખર્ચ કન્યાવાળાને શીર છે. ૪૬ ચુંદડી ઓઢવા જવાનો રિવાજ બંધ કરવામાં આવે છે.
અને ચુંદડી બદલ કસુંબે વરણામાંજ આપ. વિરૂદ્ધ વર્તનારને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે. આ કસુંબે
ક. ૪૧ માં જણાવેલ છે, તેજ સમજવાને છે. ૪૭ લગ્નને બીજે દિવસે આણું વાળવા જતી વખતે જમાડવાને
રિવાજા બંધ કરવામાં આવે છે. અને તે બદલ વરવાળાએ રૂ. ૪) કન્યાના હાથમાં આપવા. આ રૂપૈયા, બાબમાં ગણાશે નહિ. આથી વિરૂદ્ધ જેટલું વધારે દેશે તેને દંડ કરવામાં
આવશે. ૪૮ લગ્ન પ્રસંગે ગામવાળી જાનને કન્યાવાળાએ પિતાની અનુ.
કૂળતા પ્રમાણે વધારેમાં વધારે બે ટંક જમાડવી. તેમાં ભાણેવહેવાર ન હોય તેવા પરજ્ઞાતિલાને જાનૈયા તરિકે વરવાળાએ લાવવા નહિં. પરંતુ ઘરના નેકર અથવા જાશુક જેઓ વરવાળાને ત્યાં રહેતાં જમતાં હેય, તેમને લાવવાની છુટ છે.
તેથી વિરૂદ્ધ વર્તનારને રૂા. ૨૫) દંડ કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com