________________
( ૧૩ ) ૧૯ પરગામથી શ્રાફળ લઈ આવનારને તથા ઘરેણું લુગડાં લઈ
આવનારને ઘરધણુએ સાત રંક રાખવા, અને તેની સાથે
ગામવાળા આવે તે તને એક ટંક રાખવા. ૨૦ મેં જેવાને રિવાજ બંધ કરવામાં આવે છે. એટલે કે
મેં જેણું કરીને વેવાઈને પહેરામણું કરવાને તથા આમન સામન માણસ જમાડવાને જે રિવાજ છે, તે બંધ કરવામાં આવે છે. જે પહેરામણી કરશે કે લેશે તે બન્નેને રૂા. ૫૧)
દડ કરવામાં આવશે. ૨૧ અડચણના કારણથી શ્રીફળ આપવાનું કે ઘરેણું લુગડાં
ચડાવવાનું મુલતવી રહ્યું હોય તો, અને દરમીયાનમાં વરકન્યાને જતા આવતા કરવા હોય તે પહેલે પ્રસંગે વરવાળાએ કન્યાને જમાડીને સુતરાઉ ચુંદડી એક, સાકર શેર ર તથા રૂા. ૧) આપ અને કન્યાવાળાએ વરને પણ રૂા. ૧) આપ.
પ્રકરણ ૩ જુ.
(એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી કરવા બાબત). ૨૨ કેઈપણ પુરૂષ એક ઉપર બીજી સ્ત્રી ન કરે તે ઈષ્ટ છે. પરંતુ
પહેલી સ્ત્રીને દીકરે ન હોય તેમજ બીજું ખાસ કારણ હોય અને બીજી કરવી હોય તે પ્રથમની સ્ત્રીના પરણેતરને પુરા દશ વર્ષ વિત્યા બાદ અને પ્રથમની આરતના હિત ખાતર તેની ખેરાકી પિશાકી માટે ઓછામાં ઓછા રૂા. ૩૦૦૦) ની પલ્લાની ગોઠવણ કરી આપ્યા પછી જ તે શખ્સ બીજી
વખત વેશવાળ કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com