SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ નું વેશવાળ બાબત. ૯ કન્યાની ઉમર ઓછામાં ઓછી પાંચ વર્ષની અને વરની ઉમર ઓછામાં ઓછી દશ વર્ષની પૂરી થયા પછી વેશવાળ કરવું અને વર કન્યા વચ્ચે ઓછામાં ઓછા ચાર વર્ષને તફાવત રાખો . આ કલમ વિરૂદ્ધ વર્તનારને રૂ. ૫) દંડ કરવામાં આવશે. આ ધારો અમલમાં આવ્યા પહેલાં થયેલ વેવિશાળ માટે લગ્ન વખતે ફકત કન્યાની ઉમરજ જોવામાં આવશે. તફાવત કે વરની ઉમર જોવામાં આવશે નહિ. ૧૦ દરેક વેવિશાળ કર્યાના બોલ બેલ્યા બાદ તે બાબતને નોંધ જ્ઞાતિના ચેપડામાં કન્યા તથા વરવાળા બંનેએ મળીને કરાવ. તેમાં બેલ બોલ્યાની તારીખ, વરકન્યાની ઉમર અને પલાં સંબંધને જે ઠરાવ કર્યો હોય તે હકીક્ત લખાવવી. ઉપર મુજબને નોંધ વેશવાળ કર્યાની તારીખથી વધારેમાં વધારે એક માસની અંદર જ્ઞાતિ પીને રૂા. ૧) ભરી અવશ્ય કરાવે. એક માસની મુદતમાં નેધ નહીં કરાવ્યા હોય તો તેની પાસેથી પાછળથી લગ્ન થતાં સુધીમાં ડબલ એટલે બે રૂા. ફીના લેવામાં આવશે. અને તે નેંધ વરવાળાના તડમાં કરાવે. વરકન્યા જુદા જુદા ગામના હોય તે બન્નેએ પિતપિતાના ગામમાં ઠરાવેલી ફી ભરીને બને ગામની જ્ઞાતિના ચોપડામાં ઉપર પ્રમાણેને નેંધ કરાવો. વરકન્યા એકજ ગામના હોય, તે બંને જગ્યાએ બેંધાવવાની ફરજ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034778
Book TitleBhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Original Sutra AuthorN/A
AuthorDasha Shrimali Moti Gnati
PublisherDasha Shrimali Moti Gnati
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy