________________
મહાવીરદેવ
[ ૩૭
શ્રી તીર્થપતિ તરીકેનો અન્તિમ ભાવ પ્રાણુત દેવલોકને વિષે આયુષ્યકર્મ પૂર્ણ થતાં, ભગવાન શ્રી મહાવીરદેવને જીવ ત્યાંથી ચવીને દેવાનંદા નામની બ્રાહ્મણની કુક્ષિમાં પુત્રપણે આવ્યો. અહીં પ્રભુને ગર્ભમાં આવ્યાને ૮૧ દિવસે વ્યતીત થઈ ગયા. આ પછી, સૌધર્મ દેવલોકના સ્વામી ઈન્દ્ર અવધિજ્ઞાનથી એ વાત જાણું. મરીચિના ભવમાં કરેલા કુલમદથી બાંધેલા નીચ ગોત્રકર્મને જ એ પ્રભાવ હતું કે-તીર્થકર થવાવાળા ભવમાં પણ પ્રભુ બ્રાહ્મણકુળમાં આવ્યા. ઈન્દ્ર વિચારે છે કે-કર્મવશે હીનકુળમાં અવતર્યા હોય તેવા પણ શ્રી તીર્થંકરદેવના જીવને તે તારકને જન્મ થયા પહેલાં જ ઉત્તમ કુળમાં સંક્રમાવવા એ અમારે આચાર છે. આથી તે પિતાના હરિણગમેષી નામના સેનાપતિને આજ્ઞા ફરમાવે છે કે
દેવાનંદાના ગર્ભને ત્રિશલાદેવીના ઉદરમાં અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંદાના ઉદરમાં સંક્રમાવી સ્થાપન કરે!” તરત જ ઈન્દ્રની એ આજ્ઞાને અમલ થઈ જાય છે.
ઉત્સવભૂત જણાવવા માટે આ ફરમાવ્યું નથી, પણ તેવાએના મરને પિતે ઉત્સવભૂત માને છે એમ જણાવવા માટે જ આ ફરમાવ્યું છે.
વળી આ જુકો બચાવ કરતાં પહેલાં, સિદ્ધચક્રના ૪ થા વર્ષના ૧૪ મા અંકના ટાઈટલના ત્રીજા પાને
ભગવાન જંબુસ્વામી પછીના આચાર્યો તે કાલધર્મ પામે એટલે શિષ્યોને માત્ર વિયોગની જ સ્થિતિ ઉભી થાય અને ગુરૂને અવિરતિ અપચ્ચકખાણી થઈ મોક્ષમાર્ગની મુખ્ય આરાધનાથી વ્યુત થવું પડે.”
–આવી દલીલ કરવામાં આવી છે. જે આમ ભાવિની સ્થિતિ કલ્પે, તે મરનાર મહાત્મા પિતાના મરણને ય ઉત્સવરૂપ કેમ માની શકે? વસ્તુતઃ મરણની ઉત્સવભૂતતાને હેતુ પણ તેમને સમજાયું નથીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com