________________
મહાવીરદેવ
[ ૨૩ અગ્નિને શાન્ત કરનાર અમૃતધારા સમી પ્રભુની ધર્મદેશના સાંભળી : એથી શ્રી મરીચિને જીવિતની ચંચલતા સમજાઈ: કમલાક્ષીઓનાં સંયોગસુખને તેઓ વિકાસ પામેલ મોટી વિષલતા સમાન માનતા થયા ? હોવાથી ચક્રવર્તીદિના ભોક્તા કહેવામાં અડચણ જણાતી નથી. શાસ્ત્રમાં સંભળાય છે કે સગર ચક્રવતીના ભગીરથ વિગેરે પુત્રોએ ચક્રવર્તીના દંડ, રત્નાદિને ઉપયોગ યથેચ્છ૫ણે કરેલ છે, તે જ પ્રમાણે ભરત ચક્રવર્તીના મરીચિ વિગેરે પુત્રો પણ સેનાની રત્ન, જેમ અશ્વરત્ન વિગેરેનો ઉપયોગ કરે છે તેવી રીતે યથેચ્છપણે ઉપયોગ કરનારે હેઈ મરીચિકુમાર ચક્રવતઋદ્ધિને યથાર્થ ભોક્તા ગણાય તેમાં આશ્ચર્ય નથી.”
આ ઉપરથી વાંચકે સમજી શકશે કે-જ્યાં ચક્રવતી તરીકેની દ્ધિ પ્રગટી નથી, ત્યાં તેમના પુત્રને તે ઋદ્ધિને ભેગવટે હોવાનું પ્રરૂપવું–એ સાગરાન્દસૂરિને કેવળ મિથ્યાવાદ જ છે.
- હવે બીજી વાત એ છે કે-એ જ ફકરામાં સાગરાનન્દસૂરિ આગળ લખતાં જણાવે છે –
એ હિસાબે ચૌદ રત્ન, નવ નિધાન અને છ ખંડની ઋદ્ધિને બેગ લઈ શકનાર એ મરીચિકુમાર......”
આવું લખી મારતાં સાગરાનન્દસૂરિ એટલું પણ ભૂલી જાય છે કે-ચાદ રત્નમાં એક સ્ત્રી રન પણ ગણાય છે અને તેય માતા રૂ૫ હાઈ પુત્રના ભગવટાની કલ્પના કરવી, એ કેટલે કારમે સ્વચછન્દ છે?
હવે આ પ્રસંગને લગતી સાગરાનન્દસૂરિએ લખેલી ત્રીજી મિથા વાત પણ જોઈએ. પિતાના સિદ્ધચક્રના બીજા વર્ષના એકવીસમા અંકના ૪૯૨ મા પાના ઉપર સાગરાનન્દસૂરિ લખે છે કે –
“ભગવાન મહાવીરને ભવ જે મરીચિ, તેમાં જે દીક્ષિત થએલા છે, પ્રતિબોધ પામેલા છે, તે સંસારની અસારતાના જ્ઞાનથી નહિ, ત્યાગના સુન્દરપણને લીધે નહિ, પણ શ્રી ઋષભદેવજીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com