SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૩ ) સંબધન પદની પૂર્વે ઘણે સ્થળે ૨, , શેર, શના, ફ્રીજા, , બા, જા, ના, ત, જાદવ, શa, આદિ અવ્યયને વ્યવહાર કરવામાં આવે છે. উঃ হে রাম, ওহে চাংডল, হারে অধম, হাগো ঠাকুর. કોઈ કોઈ સ્થળે માત્ર સાધન સુચક અવ્યયજ રહે છે, ઉદાહા, ૮૦ , હૈં. ઉન (સાંભળત) રેવું, દુરથી બોલાવવું, સ્પર્ધા કરવી અને ક્રોધ આક્રોશ આદિ અર્થવાળા વાકયમાં સંબોધન પદ રહેતાં તેની સાથે સબંધન સુચક અવ્યય પ્રાયઃ રહે છે જ. ઉદાળ 4 નમન Ccg rs ! રે લક્ષ્મણ દેડયો આવ્ય, અર્થ વિશેષમાં વિભક્તિના પ્રયોગો, માત્ર પદાર્થને બધ કરાવવાનેજ જો ઉદ્દેશ હોય તે શબ્દની ઉત્તરમાં “ળવિભક્તિ થાય છે. ઉદાહ માનવ, જીરૂ, કાન, આદિ. પદને અર્થ સ્પષ્ટ કરવાને માટે કૃણા, છિદ્રિક, છ, વિના, છિનું, તેમજ તેવા અર્થવાળા અવ્યયને વ્યવહાર થાય છે. તે પદ જે કારકનું હોય તેજ કારક તે અવ્યયના યોગમાં થાય છે. ઉદા ય વિના ૮૨ 2 નૌકનકાતરા હારા વિના કેણ બીજે ગરીબ માણસને તારે. અહી “૮” એ કર્તા કારક છે. વિના ના રોગમાં “” પણ કર્તાકારક છે, ૮માં ૮૨ શણ આ ( ૧ થી નિસ, લ્હારા વિના બીજા કાને આ વાત કહું. અહીં “સદર' એ કર્મ કારક છે. કૃતિ શ્રેf feગ નમ ના ચાકુ છરીવિના બીજા કાનાવડે કલમ કાટું. અહીં દિગએ કરણકારક છે, છાત્ર વરે ચઢ દશા ૯૮૨ અનિતા ભંડાર વિના પુસ્તક બીજે કયાંથી લાવું, શા એ અપાદાન કારક છે. તેનાથી રાણા માત્ર તમે વૈમન અન" ફલા કલકત્તા વિના બીજે કયાં આવો આનંદ થશે, ને જોઇન, એ અધિકરણ કારક છે. એ બધાં પદોને જયારે સંબંધ પદને અર્થ સ્પષ્ટ કરવાને માટે પ્રયોગ કરવામાં આવે છે, ત્યારે એ અવ્યયેના વેગમાં સંબંધપદ થાય છે, ઉદા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034761
Book TitleBang Bhashopadeshika Part 02
Original Sutra AuthorN/A
AuthorVadilal Dahyabhai
PublisherVividh Bhasha Shiksha Sahitya Mala
Publication Year1918
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy