________________
( ૨૬ ) પરસ્પર અર્થેનું જ્ઞાન થતાં કોઈ સ્થળે પ્રથમેક્ત કર્તાની વિભક્તિને લોપ થાય છે. કોઈ સ્થળે બને પદની વિભકિત લોપ થાય છે. તથા કઈ સ્થળે બને પદની વિભક્તિ રહે છે. ઉદા. યાજ લા સગા 4િCGCI બાપ બેટ કલહ કરે છે, કેસિન ભાઈ રા ફેમિ ૮૫ જામ રSિ 1 વકીલ અને મુખતીઆર વિચાર કરે છે. રામ શિક Cશાચ ૭િ(ા રામ અને હરિ પેપર જોયા જ કરે છે. મૂર્શિ મૂર્થિ ચિન OિCI
પરસ્પર શબ્દ પર રહેતાં કર્તા પદની વિભક્તિનો લેપ થઈ જાય છે. ઉદા যদু ও রমেশ পরস্পর কলহ করিতেছে।
મક. જse, as, tત્ર આદિ જાતિ બોધક શબ્દોથી કેટલાક પદાર્થોના સમુહનું જ્ઞાન થાય છે, અને તેથી પ્રાયઃ “રા' વિભક્તિને લેપ થઈ જાય છે. અર્થાત તેનો પ્રયોગ વિભક્તિ રહિત એક વચન સદશ જ થાયછે. મજૂર દિઠ્ઠા શનિદESા કેટલાક પ્રયોગ વિભક્તિ સહિત પણ વ્યવહત થાય છે ઉદા ના સા નધિCછા ૪ ૧૮૦ના ক্রন্দন করে। লােকে লােক বা লােকেরা। দেবতায়, দেবতারা বা দেবতা।
પ્રાણિ વાચક ભિન્ન શબ્દની ઉત્તરમાં “a” વિભક્તિને પ્રાયઃ લોપ થાય છે. પણ એવા શબ્દોમાં જે પ્રાણિ ધર્મનો આરોપ કરવામાં આવે તો લેપ નથી થતો, ઉદા ભવના, ના, પ્રાણિ ધર્મને આરોપ કરતાં લેપ થવાનું ઉદા. શનિદા વૃક્ષ હસે છે, જોકે હસવા રૂપ ક્રિયા પ્રાણધારક જીવ થી જ થઈ શકે છે, પરંતુ પુથી ભરેલું વૃક્ષ જોઈ કોઈએ કલ્પના કરીકે જાણે વૃક્ષ હસી રહ્યું છે. અહીં પ્રાણિ ધર્મ આરેપ કરવાથી વિભક્તિને લેપ થઈ ગયે.
હલકા દરજજાના પ્રાણિઓમાં પણ “વા વિભક્તિને લોપ થાય છે, ઉદા. સૌs, હિતેનું બહુ વચનનું કાર્ય નિ, આદિ પ્રત્યથી પણ ચલાવવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com