________________
( ૧૨ ) সুসজ্জিত কক্ষে দুগ্ধফেন নিভ শয্যায় আমি শুইয়া আছি। সে কক্ষের সজ্জা রাজ কক্ষের মত।
કેટલા દિવસો વીતી ગયા છે તે કહેવા ]િ સમર્થ નથી. મારી પૂર્વેની ચેતના અને સાથે સાથે સ્મૃતિ પાછી પૂિર્વની જેમ] ફરી આવી ગઈ છે. હું નજર ફેલાવી જોયું. જે જોયું, તેથી મહારે વિસ્મય [આશ્ચર્ય] અધિક વધી ગયા. એક સારી રીતે સજેલ ઓરડામાં દુધના ફેણ જેવી પથારીમાં હું સુતો છું, તે ઓરડાની સજજ રાજમહેલના એરડાના જેવી.
| ‘সাহেব, গৃহ স্বামিনীর আদেশে আমরা আপনার পরিচর্যার জ নিযুক্ত। আপনি এই সৎ পান করুন। ইহাতে আপনার শরীরে শক্তি সঞ্চার হইবে।”
સાહેબ, ઘર ઘણી આણીના હુકમે અમહું આપની સેવા માટે નિમાયેલા છિીએ. આપ આ સરબત પીવે, એથી આપના શરીરમાં શક્તિને સંચાર થશે. | এ তিরস্কারে আমি হঠিলাম বটে, কিন্তু এক অদ্ভুত সমস্যার মধ্যে পড়িলাম। মনে ভাবিলাম যাহার মুখে অত সরলতা, চোখে অত করুণা, হাশ্যে অত প্রেম, সে এত নিষ্ঠর কেন ?”
એ તિરસ્કારે હું હઠ ખરે, પરંતુ એક અદભૂત સમસ્યા[ભાંજગડ]માં પો, મનમાં વિચાર્યું કે જેના મહેઢામાં (બોલવામાં) આટલી સરલતા, આંખમાં આટલી કરૂણું, હાસ્યમાં આટલે પ્રેમ, તે આટલી નિધુર [કઠાર] કેમ. | মরিতে আমি প্রস্তুত। আমি এ জীবনে আজীবন কষ্ট ভােগই করি য়াছি। এক মুহুর্তের জন্য একটু সুখ পাইয়াছিলাম তাহার ফল মৃত্যু। বেশ আমি মৃত্যুর জই প্রস্তুত!
મરવા હું હાજર છું. હેં આ જીવનમાં જીવન પર્યંત દુખેજ ભોગવ્યાં છે. એક ક્ષણ ભરને માટે જરાક સુખ પામ્યા હતા હેનું ફળ મરણ? સારું, હું મૃત્યુને માટેજ હાજર છું. | আমি আর সই করিতে পারিলাম না। তখনই সেই হতলে বসিয়া
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com