SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ] જ્ઞાતિ–મુકુટમણિ શલાકા રાસમાં આબેહૂબ મઢી લીધો છે. તેઓ વર્ણવે છે કે સંઘમાં એકાદ લાખ યાત્રિકે સામેલ હતા. હાથી, ઘેડા, પાલખી વગેરે અસંખ્ય હતા. અંચલગચ્છાધિપતિ સમેત સાતસે સાધુ-સાધ્વીઓને સમુદાય એ પ્રસંગે ઉપસ્થિત રહેલો. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ માટે કે કચ્છી પ્રજા માટે જ નહિ, કિન્તુ સમગ્ર જૈન સમાજ માટે આ સંઘ તથા અંજનશલાકા-પ્રસંગ શવતિ ઘટના ગણાય છે. વિ. સં. ૧૯૨૧ માં માઘ શુદિ ૭ ને ગુરુવારે રત્નસાગરસૂરિજીએ સાત હજાર જિનબિંબની પ્રાણ-પ્રતિષ્ઠા કરી. બાર દિવસ સુધી આ પ્રતિષ્ઠા-મહોત્સવ અપૂર્વરીતે ઉજવાયે. પાલિતાણામાં આટલે વિશાળ માનવ-મહેરામણ આ પહેલાં કે પછી પણ ક્યારેય નહિ ઉભરાણ હોય! માઘ શુદિ ૧૩ ને બુધવારે ગિરિરાજ ઉપર નરશી કેશવજીની ટૂંકમાં મૂલનાયક શ્રી અભિનંદન સ્વામી તથા પાલિતાણાની ધર્મશાળાના જિનાલયમાં ચૌમુખ જિનબિંબ સહિત અનેક જિનબિંબને બિરાજિત કરવામાં આવ્યાં. કેશવજી નાયકની ટૂંકનું કામ પૂર્ણ થયું ન હોવાથી તેના પ્રતિષ્ઠા પાછળથી વિ. સં. ૧૯૨૮ માં થયેલી. પાલિતાણાની ઉક્ત પ્રતિષ્ઠામાં કેશવજી શેઠે પંદર લાખ રૂપીઆ ખર્ચા. આ પ્રસંગની યાદીમાં શેઠ આણંદજી કલ્યાસુજીની પેઢીમાં એક લાખ રૂપીઆ સાધારણ ખાતામાં ભરીને સૌને દંગ કરી દીધેલા ! આવા દરિયાવદિલના મહાપુરુષને લેકે ભૂલી શકે ખરા? ત્યાંથી શેઠ ગિરનારજીની યાત્રાએ સંઘસહિત પધાર્યા. ત્યાંનાં જિનાલયે ખુલ્લાં હેઈને એમણે કેટ બંધાવી આપે. વિ. સં. ૧૯૩૨ દરમિયાનમાં ત્યાં થયેલાં જીર્ણોદ્ધારનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ પ્રસારિકામાં કેશવ થજીના
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy