________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ૧૩ ચોગ વહ્યા વિના સિદ્ધાંત ન વાંચવા.
૧૪ એક સમાચારીના સાધુ કોઈ વારે બીજે ઉપાશ્રયે રહ્યા હોય તે ગીતાર્થકને આવી વાંદણું દઈ શય્યાતર પિંડ પૂછી વહેરવા વિહરવું.
૧૫ દિવસમાં આઠ થાયવાળા એક દેવ વાંદવા.
૧૬ દિવસ મધ્યે ૨૫૦ સઝાય ગણવો જોઈએ ન ગણે તે જઘન્ય સજજાય ૧૦૦ સો ગણુ.
૧૭ વસ્ત્ર, પાત્ર, કાંબલી, ઠામડાં, પૂંઠે બાંધી ન મુક્તાં ચાલતાં પિતે ઉપાડવાં, ગૃહસ્થ પાસે ન ઉપડાવવાં.
૧૮ વરસ મળે છેણિ (ધોવે) એક, બીજી ધણિ નહિ. ૧૯ પોસાલ માંહે કેણે નહિ. ૨૦ પિસાથે ભણવા ન જવું. ૨૧ એક સહસગ્રંથાલી લેખક પાસે ન લખાવવું. ૨૨ દ્રવ્ય અપાવી કેઈએ ભટ્ટની પાસે ન ભણવું.
૨૩ જેણે ગામે ચોમાસું રહ્યા હોય તિહાં ચોમાસાને પારણે વસ્ત્ર વહારે ન કપે.
૨૪ અકાલ સઝાય આંબીલ. ૨૫ એકાસણે સદેવ કરે. ૨૬ દિકને પારણે જેમ ગુરૂ કહે તેમ કરવું, ૨૭ પારિદ્રાવણી આગાણું ન કરવું.
૨૮ આઠમ, ચઉદસ, આજુઆલી પાંચમ એ પાંચ ઉપવાસ કરવા.
૨૯ આઠમ, ચઉદસે વિહાર ન કરે. ૩૦ એક વિગઈના નિવિયાતાં ન લેવાં.
૩૧ ચોરાસી ગચ્છ માંહેલા મહાત્માને ગુરૂના કહ્યા વગર ન રાખવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com