SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ - - = વિશેષ ક, કરી છે, ચૌધરજી મહારાજ શ્રી આનંદવિમળસુરિ જીવનચરિત્ર ૪૫. - શ્રીમદ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજે મહાન. તપશ્ચર્યાઓ પણ કરી છે, ચૌદ વર્ષ સુધી જઘન્યથી નિયત ત. વિશેષ કર્યો પછી છઠના તપને અભિગ્રહ લીધે, એટલે છઠને પારણે આંબીલ યાવત્ જીવ સુધી ક્ય. તે પહેલાં આચાર્યશ્રીએ ૧૮૧ ઊપવાસ, વસવાર વીસ સ્થાનક તપ, ૪૦૦ ચોથળી સ્થાનક તપ કરી છઠ્ઠ કર્યા, વીસ વિહરમાનના ૨૦ વીસ છઠ્ઠ, પ્રભુના ૨૨૯) બસો ઓગણત્રીસ છઠ્ઠ કર્યા. તે ઉપરાંત પહેલા કર્મના ૧૨ વાર પાંચ ઉપવાસ, બીજા કર્મના નવવાર નવ ઉપવાસ, દશમા અંતરાયના ૧૨ વાર પંચઉપવાસ. મેહનીયના ૨૮) અઠાવીસ અઠમ વેદનીય, શેત્ર અને આયુષ્યના આઠ આઠ દશમ કર્યા અને એક નામકર્મનું તપ બાકી રહ્યું તે ન થઈ શકર્યું તેથી તેનું તેમને. ભારે દુ:ખ રહ્યા કર્યું. એને ઉલ્લેખ નીચે પ્રમાણે (ગુર્નાવલીમાં) મળે છે, એહ આણંદવિમળસૂરિ જેહ, જયમલ છઠ તપ કરતા તેહ; ચોથ છઠ્ઠ તપે ગહ ગહી, વીસ સ્થાનક આરાધે સહી; ચેથચારસે છડસેચ્ચાર, વીસ સ્થાનક સેવ્યાં બેવાર વિહરમાન ધાર્યા જગીસ, તેહના છઠું કર્યા ગુરૂ વીસ એહવા આઠ કર્મ જે શિરે, ટાળવા તપથા ગુરૂ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy