________________
શ્રી આનંદવિમસૂરિ જીવનચરિત્ર પરિસહ બાવીસ પ્રેમેં ખમે,
રાત દિવસ જીન વચને રમે; વિગય પાંચને કરે પરિવાર,
વિગય એક વૃત કદિ આહાર; લીલોતરી મીઠાઈ જેહ,
ગુરૂ વઈરાગી ત્યાગ કરે; ધન્ય છે આવા મહાન ઉગ્રતપસ્વી, ત્યાગી, વૈરાગી, ઉગ્રવિહારી, જિદ્ધારક, શંત્રુજય તીર્થ સલમે દ્ધારક, શાસન પ્રભાવક, શાસનસમ્રાટઆચાર્યશિરેમણિને ! નામ તેને નાશ આ અટલ નિયમમાંથી કોઈ બચી
શકતું નથી, છતાં જેને નાશ થવા સ્વર્ગવાસ છતાં જેમનાં નામ વર્ષોનાં વર્ષો સુધી
ગવાય, જેમનાં સંસ્મરણેને ગુણાનુવાદ સંભાળી વારંવાર જેમના જીવન પથને તાજો કરવામાં આવે તે નાશ પામ્યા હોવા છતાં ખરી રીતે તેમને કાર્યદેહ આજે પણ તેમના સાક્ષાત્ જીવન જેટલો જ પ્રભાવ પાડે છે, જેના જીવનપથ રૂપ પવિત્ર સ્થાનમાંથી અનેક પરમ પાવની ગંગાસ્વરૂપ સત્કાર્ય પ્રવાહો અખલિત વહેતા હોય. અને જેના ગયા પછી પણ તે પ્રવાહો ચિરસ્થાયી વહન કરતા હોય, જેનું જીવન પવિત્ર્ય અનેક જીવના આદર્શરૂપ હોય તે મહાપુરૂષ મર્યો છતાં જીવંત જ ગણાય છે, કારણ કે તેને આદર્શ સદાને માટે જગતમાં વિસરાત નથી,
ગમે તેટલી મોટી આયુષ્ય સ્થિતિવાળા મહાપુરૂ, ખુદ પરમાત્મા રૂષભદેવ અને મહાવીર પ્રભુ જેવા પણ આ જગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com