________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
૪૩. વચ્ચે એક વખતે મિત્રી થઈ એક વખતે શાહજાદાને ખચી ખૂટવાથી મંત્રી કર્માશાહે એક લાખ રૂપીઆ બીનશરતે આપ્યા.
જ્યારે તે શાહજાદે અમદાવાદની ગાદીએ આવ્યો ત્યારે કમર્શાહ અમદાવાદ આવ્યા, બાદશાહે તેમનું સન્માન કર્યું, શત્રુંજયતીર્થ મહા પુનિત ભૂમિ છે, અસંખ્ય આત્માઓ એ. તીર્થની યાત્રાથી કલ્યાણ સાધી ગયા છે, એ સિદ્ધાચલ મંદિ. રેનું મહાનગર છે, પૃથ્વી પરનું સ્વર્ગભવન છે, આવા પ્રભાવશાલી તીર્થની પ્રતિષ્ઠા અને તીર્થોદ્ધાર એ મહામૂલી વસ્તુ છે, ગુરૂદેવ શ્રીમદ્ આનંદવિમળસૂરીજી મહારાજે આ પવિત્ર તીર્થસ્થાનની જીદશાથી ભારે ચિંતિત હતા, તેઓશ્રી વારંવાર મંત્રી કર્માશાહને ઉપદેશ આપતા ને પ્રેરણા કરતા હતા. આ પ્રેરણા અને ઉપદેશને મનમાં ધારી મંત્રીકશાહે બાદશાહને પવિત્ર તીર્થસ્થાનની. વાત કરી એટલે બાદશાહે તે તીર્થની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર માટેનું તુરત ફરમાન આપ્યું, ત્યારબાદ કેટલીક મદદ પણ માગી તે પણ તેમને મલી ને મંત્રીકશાહે સંઘ કાઢયે, ગામેગામ જેન ચૈત્યમાં સ્નાત્ર મહોત્સવ અને ધ્વજારેપણુ, દરિદ્રીઓને દાન, સાધુસાધ્વીની સેવા, હિંસાનું નિવારણ કરતાં ખંભાત થઈ શત્રુંજય આવી પહોંચ્યા, ગુર્જરવંશના રવિરાજ અને નૃસિંહ એ બંને સુબાના મંત્રી હતા તેમણે પણ કશાહને ઘણું સહાય કરી, મહામાત્ય વસ્તુપાલે લાવી રાખેલી મમ્માણ ખાણુના પાષાણ ખંડે ભૂમિગૃહમાંથી કઢાવી તેની શ્રી રૂષભદેવ ભગવંતની પ્રતિમા બનાવરાવી સર્વ સંઘને
આમંત્રણ મોકલી સંઘવી કર્માશાએ શ્રી સિદ્ધગિરિરાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com