________________
૪ર
આનંદવિમળસૂર જીવનચરિત્ર ૬૪ ચોસઠ જિનપ્રસાદે ઉઘડાવ્યાં ને તે તે જિનમંદિરોમાં પૂજા શરૂ કરાવી અનેક ભવ્ય પ્રાણિઓને પ્રતિબોધ આપી સમ્યકત્વ પમાડી જેનશાસનની વૃદ્ધિ કરી હતી. હજી પણ તે તે જગ્યાઓએ પૂ. આચાર્યદેવના હાથે થયેલાં મહાન કાર્યોના અવશેષો સાક્ષી પૂરે છે. આ રીતે શ્રીમદ્ આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ તપાગચ્છના ઉમાદક શ્રીમદ્ જગશ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ જેવા મહા તપસ્વી હતા ને શ્રીમદ્ આચાર્ય વાદીદેવસૂરીશ્વરજી મહારાજ જેવા વાદિ હતા. તે ઉપરાંત ઉગ્ર વિહારી, મહાન ક્રિોદ્ધારક, સવે. ગરંગી અને મહાન પ્રભાવક હતા. અને તેઓની સેવાને માટે દે પણ ઝંખના કરી રહ્યા હતા.
ચિતોડમાં ઓસવંશની વૃદ્ધશાખામાં સારણદેવ નામને પુરૂષ થયે. તે જેન આમરાજાને વંશજ હતું, તેને સૌથી
નાના પુત્ર તલાશાહ મેવાડના મહારાણા શ્રી શત્રુંજય તીર્થો શ્રી સાંગાજીના પરમ મિત્ર હતા. એક ધિરાજને સેલમે સમય સંઘવી ઘનરાજને સંઘ આબુ ઊદ્ધાર:- વિગેરેની યાત્રા કરતે મેવાડ આવ્યું.
તલાશાહે શ્રી ધર્મરત્નસૂરિ પાસે જઈ પ્રાર્થના કરી કે શત્રુંજય પર સમરાશાહે સં. ૧૩૭૧ માં સ્થાપિત કરેલ બિંબનું મસ્તક સ્વેચ્છાએ પુન: કઈ સમયે ખંડિત કરેલું તેનો ઉદ્ધાર કરવાને માટે મનોરથ સિદ્ધ થશે કે નહિં. ગુરૂદેવે કહ્યું, તારો પુત્ર કર્માશાહ તેને ઉદ્ધાર કરશે. તું નહિ.
ગુજરાતને શાહજાદો બહાદુરખાન ચિતોડ જતાં ચિતેડગઢના મંત્રી દોશી કર્માશા શેઠને કાપડનો મેટ વેપાર
હોવાથી તેમની પાસેથી પુષ્કળ કાપડ ખરીદતા અને આથી બંને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com