SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર હંમેશાં ગમે તેવા વિચક્ષણ પુરૂષને પણ તદાકૃતિ રજુ કરવાને અવલંબનની જરૂરિયાત હોય જ છે તે બાળજનતને તેની અપેક્ષા કેમ ન હોય? આજે જે જૈનધર્મના પૂજા, સેવા, સામાયિક, પ્રતિકમણ, પિષધ, તપશ્ચર્યા કે બીજા કિયાકાંડે બાળજીવનને ધર્મમાર્ગમાં જોડવામાં એટલાં બધાં ઉપયોગી છે કે જે તેવી વિચારણા પૂર્વાચાર્યોએ વિચારી ન હિત તે ધર્મની જાંખી પણ લાંબા વખત ન ટક્ત. જિનસારિખી જિનપડિમા એ સૂત્રને જીવનમાં પચાવી સ્થળે સ્થળે જ્યાં જેને ત્યાં જિનપ્રતિમાને પાવન પ્રચાર ઉતસૂરીશ્વરજીના હાથે થયેલા અને તેમાં પ્રભુત્વ આજે પણ કરી પ્રતિમાઓના પૂજનથી જનતા જીવનપાવિશ્વમાં છલતી કરવાને ઉપકાર આજે પણ ન ભૂલી શકાય તેવે તેમને છે. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ આનંદવિમળસરિશ્વરજી મહારાજે અનેક ભવ્યાત્માઓને પિતાની અમૃતમય દેશના વડે પ્રતિબંધ કરીને અજમેરૂ, સાંગાનયર, જેસલમેર, મડવેર, નાગરી, નાડલાઈ સાદડી, શીરેહી, પાલિતાણા, જુનાગઢ, પાટણ, રાધનપુર, અમદાવાદ, મહેસાણું, કાવી, ગંધાર, કપડવંજ, ઈડર, ખંભાત, સુરત, વીસનગર, વડનગર, વિજાપુર, પેથાપુર, જોધપુર, આદિ અનેક નગરમાં અંજનશલાકાએ, ને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી છે. અને જેસલમેરમાં સાધુવિહારના અભાવને કારણે ત્યાંના દેરાસરના બારણું બંધ થઈ ગયા હતાં ને તેથી ત્યાં કુમતિઓને ઘણે પ્રચાર થવાથી દેરાસરે કાંટા નંખાવ્યા હતા તે પણ પૂ. સૂરીશ્વરજી મહારાજે ત્યાં ઉગ્ર વિહાર અને ઉગ્ર તપશ્ચર્યા કરીને કુમતિઓના મતનું ખંડન કરી તેઓને વાદમાં જીતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy