SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમસૂરિ જીવનચરિત્ર પૂ. આચાર્યદેવશ્રીમદ આનંદવિમલસૂરીશ્વરજી મહા રાજને ઉપકાર જેનજનતા ઉપર અનેકપ્રતિષ્ઠાને અંજ- વિધ છે, આજે વિદ્યમાન ઘણુ મંદિરમાં શલાકાઓ:- તેમના હાથે થયેલ અંજનશલાકાઓ, અને પ્રતિષ્ઠાએ ઉક્ત સૂરિ દ્વારા ને તેમના પરિવાર સૂરિપંગના હાથે થયેલી નજરે પડે છે. પરમતારક પરમાત્માની પવનપાવની પ્રતિમાના ઉત્થા પક વર્ગના પ્રાદુર્ભાવ સાથેજ પરમતારક પ્રતિમાને પાવન પ્રચાર પણ પૂજ્ય શ્રીમદ્ આનંદવિમળસૂરિ મહારાજે અને તેઓના સંતાનીય શિષ્યએ ખુબ જ કર્યો ને જે બાળજનતા પૂર્વે થયેલ તીર્થકર ભગવાનને ઉપકાર, મુદ્રાકૃતિ અને જીવન પ્રતિમાના દર્શન સાથે પોતાના જીવનમાં લાવી જીવનપથને ઉજવાળવાની પૂનિત ભાવના હૃદયમાં પામતાં શીખે. - ગુરૂના ફેટા, દસ્તાવેજો, પુસ્તકના લખાણે, ચલણી નાણું ઉપરના સિકકાઓ અને જીવનમાં ડગલે અને પગલે વસ્તુની સ્વરૂપદર્શક આકૃતિઓને ઉપગ માનવા છતાં પરમતારક ભગવાનની વિદ્યમાનતા અને તેના વચને વચનને સત્ય માનવાની શ્રદુહણારૂપ સમ્યકત્વના લક્ષણને સ્વીકારવાનું માનવા છતાં તેની જ પ્રતિમા યા સ્વરૂપદર્શક આકૃતિને ન માનવી તે કેટલી જડતા, બુદ્ધિહીનતા, પામરતા અને મહામિથ્યાત્વ છે તે હેજે સમજી શકાય છે. શું ભગવાનની પ્રતિમા ન માનનાર કે તેના સ્વરૂપને ન સ્વીકારનાર ભગવાનના શાસનને કઈ રીતે આરાધક થઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy