SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર શ્રીમદ્ આનંદવિમસૂરીશ્વરજીએ માલવામાં અન્ય મતવાળાઓ અને કડવામતીઓની સાથે ને મોરબીમાં લુપકાદિ મતવાળાઓ સાથે તથા વિરમગામમાં પાર્ધચંદ્ર પિતાને મતપ્રરૂપી જેને લોકોના મનસંશયવાળાં કરેલાં તે બધાને વાદ વિવાદથી પરાજય કરી જેનધર્મની ચારે દિશાએ ઉજ્વલકીર્તિ ફેલાવી હતી. પૂઆચાર્યશ્રીના પરમ ભક્ત તૃણસિંહ નામના શ્રાવકે જેમને બાદશાહે પાલખી આપી હતી ને મલિક શ્રી મગદલ એવું બીરૂદ આપ્યું હતું તે તૃણસિહ શ્રાવકની આગ્રહ ભરી વિનંતીથી સાધુશ્રી જગર્ષિગણને સાધુએની સાથે સોરઠ દેશમાં વિહાર કરાવ્યું ત્યાં પણ તે ઋષિમુનિએ જૈન ધર્મની ઘણી જાહોજલાલિ કરી. પૂ. આચાર્યશ્રીએ મોરબી વિગેરે સ્થળમાં પકાદિ મતીયો સાથે શાસ્ત્રાર્થ કરીને તેલું કામતીના પૂજ્ય આનન્દ નષિ તથા ભાજર્ષિ તથા બાલત્રષિ આદિપત પિતાના શિષ્યની સાથે લંકામત છડી પૂ. સુવિદિત મુનિ ચૂડામણિ કુમત નાશ કરવાને સુર્યસમાન મહાન વૈરાગી, ઉગ્ર તપસ્વી, ઉગ્ર વિહારી શ્રીમદ્ આચાર્યદેવ પૂ. આનંદવિમળસૂરીજી મહારાજા પાસે ૭૮ ઈઠ્ઠોતેર મહાત્માઓએ પુનઃ જેનદીક્ષાને સ્વીકાર કર્યો તેમજ પૂ. વિદ્યાસાગરજીગણએ પણ લંકામતના કેટલાક સાધુઓને દીક્ષા આપી હતી. પૂ. ગુરૂદેવનો પ્રભાવ એટલો બધો હતો કે મહમદ સુલતાન પણ તેઓશ્રીના ફરમાનને માન આપતા હતા ખાન, વજીર સુલતાનો પણ તેમને નમતા હતા, જગ્યાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy