________________
શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર
૩૧ અમારા તપની અને ધ્યાનની પરીક્ષા ન કરે તો અમારી કસોટી કઈ રીતે થાય. અમે તે આ ધ્યાન દ્વારા ઘોર ઉપસર્ગમાં પણ ઉપસર્ગ કરનાર ઉપર કેમ દયા ઉત્પન્ન થાય અને દેષ ન થાય તેનો અભ્યાસ કરીએ છીએ. આ શબ્દો એ માણેકચંદશેઠને ગુરૂદેવના અત્યંત ભક્ત બનાવ્યા.
ત્યારબાદ એ માણેકચંદશેઠ કેટલાક વખતથી મારવાડમાં આવેલ પાલીગામમાં વાણિજ્ય વિકાસ માટે રહેતા હતા ત્યાં
ગુરૂમહારાજને અતિ આગ્રહયુક્ત વિનંતિ માણેકચંદ શેઠની કરી પાલી લઈ ગયા ને ત્યાં ચાતુતીર્થ ભક્તિ ર્માસ રાખ્યા. ચાતુર્માસ પિકી પૂ.આચાર્ય
- ભગવાન શ્રીમદ્ આનંદવિમળસૂરીશ્વરજી મહારાજે કલિકાલમાં પરમ આધાર સ્વરૂપ શ્રી શંત્રુજ્ય મહા તીર્થની પરમ પવિત્રતા અને મહાભ્યને દર્શાવનારા ગ્રંથ વાંચ્યા, આથી રત્નશેખર જેવા ભગિનભેગી મહાપાપને પણ તારક અને જેના દર્શન માત્રથી પરમેલ્લાસ પ્રગટ થનાર શ્રી શત્રુંજય ગિરિરાજને ભેટવા માણેકચંદ શેઠ ઉત્સુક બન્યા, અને પ્રતિજ્ઞા કરી કે ગિરિરાજના દર્શન કર્યા સિવાય અન્ન પાણી કાંઈ નહિ લેવાની પ્રતિજ્ઞા કરી યાત્રા માટે પ્રયાણ કર્યું, સાગરમાં તરવા ઈચ્છનાર માણસને નાવ હેડી વગેરેનું આલંબન જેમ આવશ્યક છે તેમ ભવસાગર તરવા ઈચ્છનારને ભગવાનની મુખમુદ્રા તેટલી જ આવશ્યક છે. ઘરમાં ઘેર પાપીઓ અને નિષ્ફર પરિણામી જી પણ પિતાના પાપ વ્યાપાર તીર્થ ભૂમિની સ્પર્શના માત્રથી છેડી દે છે, અને જેની કલ્પના ન કરી હોય તેવા માણસે તીથે આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com