SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર સંસારના માનવીઓના સંસાર સંબંધથી ન્યારા રહી સંસારમાં ખુંચેલ અમારા જેવાને ઉદ્ધાર કરનાર ગુરૂદેવ મારે એક આપને પુછવાનું છે. દિવ્યજ્ઞાની ગુરૂ સિવાય બીજો કોણ ઉત્તર આપી શકે તેમ છે, તો આપ તેને ઉત્તર આપવા કૃપા કરશો ? ગુરૂદેવ ! મારા પુત્રના જન્મ પ્રસંગે મેતીને સાથો જણાય તેનું શું રહશ્ય હશે ! ગુરૂએ ઉત્તર આપે, તમારે પ્રશ્ર સંસાર વૃદ્ધિના કારણ કે સંસારત્તજક નહિ હોવાથી મને જવાબ આપવામાં જરાએ પ્રતિકુલ નથી “વર્તિા ” એ પિતે કલ્યાણ સુચક છે, તેમાં પણ મેતીને સાથો એટલે શું પૂછવું ! આ પુત્ર સા કેઈને સ્વસ્તિ કરનાર થશે, ઉજવળ મેતીને સ્વસ્તિક હેવાથી તે પિતૃકુળ ઉજાળશે, જ્ઞાતિ ઉજવાળશે, પિતાની જાતને અને અને ધમને પણ ઉજવાળશે. વસ્તિ ચાર પાંખનો હોવાથી તે ચતુર્ગતિક સંસારથો જરા પણ મુંઝાશે નહિ, મતી તે જગતને આનંદ દાયક છે માટે તે પુત્ર જગતને આનંદદાયક બનશે, મોતી તે ઉત્તમ ધન સમાન મનાય છે, માટે આ પુત્ર જગતના સુગ્ય માણસમાં કિંમતિ લેખાશે અર્થાત્ આ તમારે પુત્ર કે સામાન્ય જીવ નથી પણ કઈ દેવાંશી ધર્માત્માને જીવ છે, અને તે જૈન શાસનને એક ચમકતો સિતારે છે અને જગતમાં ઊદ્યોત કરનાર મહાત્મા છે, જે એમ ન હોય તે કઈ દીવસ આવી રીતે તારા ઘરમાં મોતીને સ્વસ્તિક થાય નહિં, તેમજ તે પુત્રને કઈ દેવમિત્ર તેની સાનિધ્યતાવાળો છે એટલે તે દેવ તેની રક્ષા પ્રગતિ અને તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy