SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર ભગવાન મહાવીર પછી શ્રી સુધર્માસ્વામી શ્રી વજસ્વામી આદિ પૂર્વધરે શ્રીમદ્દ હરિભદ્રસૂરીજી શ્રીમદ્ સિદ્ધસેન દિવાકરસૂરીજી વિગેરે સૂરિપુંગવેએ અખ્ખલિત શાસન ધૂરાને વહન કરી વચ્ચે વચ્ચે થતી વિકૃતિને દૂર કરી ભગવાનના શુદ્ધ તત્વને પ્રસરાવ્યું. છતાં દિ કુતિમ એ નિયમ કેઈને છેડતો નથી. તેમ વચ્ચે વચ્ચે અનેક પંથ, મતભેદે, શિથિલતા, લેશે અને કલહથી જૈન શાસનના પ્રાસાદ જીર્ણ થતે ગયે તેમજ તેનું તેજ ઓછું થતું ગયું ત્યાં તે ભગવાન કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રસૂરિ, શ્રીમદ્ વાદિદેવસૂરિ અને શ્રીમદ્ મલયગિરિસૂરિજી જેવા મહા પુરૂષે એ જીર્ણ થતા તે પ્રાસાદની ફરી મરામત કરી સુગ્ય બનાવી મુ. બૌદ્ધ, વૈષ્ણવ વિગેરે ધર્મોમાં આખા ધર્મના સિદ્ધાંતે ધ્યેયે અને ધર્મનો આત્મા બદલાયે તેવી જૈનધર્મને જરાપણ અસર થવા પામી નહિ. કારણ જૈન ધર્મના ટકાવમાં અખુટ શ્રદ્ધા રૂ૫ સમ્યકત્વ બીજ હોવાથી મૂળ તમાં ગમે તેટલા ફિરકાઓ થયા છતાં જરા પણ ફેર પડ્યો નથી અને પડશે પણ નહિ તેજ જેનધર્મની વિશિષ્ટતા છે. એ સમય રાજ્યક્ષેત્ર, વ્યવહારક્ષેત્ર, અને ધર્મક્ષેત્રના વિવિધ રંગી પડછાયાથી ચિત્રિત હતું. પરમાર એ સમય ચાવડા સૂર્ય અને ચંદ્રના વંશના ગણાતા રાજાએ વિવિધ ક્ષુદ્રકલહેથી પરસ્પરનું હિત જોખમમાં નાંખી રહ્યા હતા. આંતરકલહને લઈ પરરા ને નેતરી બંનેની મોતની નિશાને પોતાના હાથે વગાડી રહ્યા હતા. યવનેને પ્રચાર વિકૃત રીતે ફેલાતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy