SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સિરતા ગુમ થયાનેા ભેદ. ૩૪૯ " બેસો, અમે બાજુના એરપમાં ખેશી વાતેા કરીશું તે તમને આ જાળીમાંથી સભળાશે. તમારા જેવા આગળ તે વાત નહીં કરે. ચદ્રકુમાર –“ ત્યારે તમે તેને મેલાવી લાવે તા ડીક પડે.” વીશીવાળા તેને તેડવા ગયા, ચારે જણુ એરા બંધ કરીને બેઠાં. ઘેાડી વારે તે તેને તેડીને આવ્યા. વીશીવાળાએ ચા મુકી અને તે અને એચ ઉપર એશી વાતા કરવા લાગ્યા. આડી અવળી વાત કરી “કેસરીમલ તે। હમણાં ઠીક પૈસાવાળા થયા છે. ધીરધારમાં ધણી સારી કમાણી જાય છે.” એમ કહી વીશીવાળે કેસરીમલના પરાક્રમેાની અને ધંધાની વાત છેડી. પેલા શ્રાવકે જવાબ આપ્યા “ રહેવા દાને તેની વાત ? તે તા ઘાતકી છે ધાતકી, માથું કાપી હાથ ન વે તેવા છે, તેની એન તથા બનેવી મરી ગયાં એટલે તેની ભાણીને ઉપાડી લાવ્યેા. તેના વિચાર તા એવા કે તેની બેન નવલકુ ંવરની મા' ભાણીને પણ કાઇ ધરડા વરને પરણાવી પાંચ હજાર ગણી લઉં. પાકા ખટપટી છે એટલે ચાકડું પણ એશી જાત અને પરણાવી દેત, પણ તેવામાં કાઇ સાધુ અને ચાર પાંચ પૈસાવાળા મળ્યા. તેમને ખબર પડી કે છેડી આમ વેચાય છે એટલે તે વચમાં પડયા અને કહ્યું કે છેડીને આમ કુવામાં નાખી રડાા આપ્યા કરતાં આપને સાધુને, તેને ભવ સુધરશે અને અમે તમારૂં મન મનવીશું.' આ બાબત ખૂબ ભાંજગડ ચાલી, અને રૂપીઆ પાંચ હજાર લઇ છેડીને પેલા ભાંજગડ લાવનાર શેઠીઆને સાંપી. આ છેડીને મુકવા માટે સાથે પેલી આપણા ગામનેા ઉતાર મેનડી માલજીને મેકલી છે. પણ રસ્તામાં કાણુ જાણે શું બન્યું કે તે શ્રાવક વાણીઆ વા ખાતા રહ્યા અને ક્રાઇ તેમને ઉપાડી ગયું. આ તે ચારની મા કાઠીમાં માં ઘાલીને રૂએ એવુ બન્યું છે. કાઇ એમ પણ વાત કરે છે કે તે છેાડી કાઇ સાધ્વીએને ત્યાં રહે છે. માટે કેસરીમલ તે કાં' કમાતા નથી પણ આવા કરી વેચવાના. ધંધા કરે છે. એવા વાણીઆથી તા ડરતા રહેવું. તેવા પાડાશી પણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy