________________
૩૪૮
પ્રકરણ ૨૪ મું.
વીશીવાળે અને તેની સ્ત્રી કામમાંથી પરવારી રહ્યાં એટલે તેમની પાસે આવી બેઠાં. ઠંડુ પાણું લાવીને પાયું. થોડી વાત ચીત ચાલ્યા પછી ચંદ્રકુમારે વીશીવાળાને પુછ્યું “ભાઈ! તમે પેલા કેસરીમલને ઓળખે છે ?”
વીશીવાળી પેલે શ્રાવક વાણુંઓ છે તે ને ? ઘરમાં એક નવલકુંવર નામની વિધવા બેન છે.”
ચંદ્રકુમાર “હા તેજ. તે અહીં શું ધંધે કરે છે? તેની આબરૂ કેવી છે ?”
વીશીવાળાએ આગળ પાછળ નજર કરી જવાબ આપ્યો છેડીઓના પૈસા ખાય છે, પેલી નવલકુંવરને પાંચ હજાર રૂપીઆ લઈ એક ઘરડાને પરણાવી હતી, બીજા વર્ષે રાંડી. એ તે એવું કામ કરતો આવ્યો છે, કસાઈથી ભૂંડે પણ છે.”
ચંદ્રકુમાર–“તેને છોકરાં છે કે?”
વીશીવાળો–“એક છેડકરે છે, ગયા વૈશાખ માસમાં સાટામાં છડી આપી છેડી અને છોકરાને પરણાવ્યાં. બેરી મરી ગઈ છે.'
ચંદ્રકુમાર–“એ લગ્ન વખતે કાંઈ બનાવ બન્યો હતે?”
વીશીવાળા “લગ્ન વખતે કાંઈ બનાવ બન્યો નહોતો પણ તે પછી તેમને ત્યાં ભાણું આવી હતી તેને પતે લાગતું નથી. એ તો એમ કહે છે કે “કેઈ ઉપાડી ગયું.” પણ એ વાત અમારા માનવામાં આવતી નથી.”
ચંદ્રકુમાર–“તમારું શું માનવું છે?”
વિશીવાળો–“જુઓ કોઇને કહેશે નહીં. પેલા તમારા પીળાં લુગડાં પહેરી સાધુ અને સાધવણે આવે છે તેમને ચેલા અને ચેલીઓ જોઈએ છે. તેમને બીજું કોણ આપે? કસાઈ જેવો હોય તે આપે. માટે અમને વહેમ પડે છે કે તે છોડીને એવી રીતે પૈસા લઇને ચેલી કરવા આપેલી હશે. તમારે જે મૂળ શોધવું હોય તો એક શ્રાવક
છે તે બધું જાણે છે તેને બોલાવું, તમે ચારે અહીં વીશીની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com