________________
સ્વચ્છંદી મેનકા.
૨૬૭ ~ ~~ -~જયંતીલાલ–“તારે તેની શી પંચાત છે ? હું સોનાની પહેરવા આપું તે તારાથી પહેરાયને ?”
મેનકા–“ તમે આપે તે પહેરાય?”
જયંતીલાલ–“ઠીક. તારી શેઠાણુને હું કહીશ એટલે તે બધું તેને કાઢી આપશે.” એમ કહી જમીને તે લાલભાઈ શેઠને ત્યાં ગયો અને સરિતાને વરધીનગરમાં કંચનશ્રી પાસે પહોંચાડી આવ્યાની હકીકત સવિસ્તર કહી. લાલભાઈ સાંભળી ખુશી થયા અને બોલ્યા “જયંતીલાલ! તું મારું ઘણું કામ કરે છે અને તે પણ જોખમી કામ કરે છે. આવાં સાહસ તારાથી જ બની શકે. સરિતાને તેં ઠીક ઠેકાણે પાડી. નહીં તે કઈ બદમાસે ઉપાડી કુટણખાનામાં લઈ જાત અને આખી જીંદગી બગાડત. સાધ્વી પાસે મુકી આવ્યો તે ઠીક કર્યું. કાલે મારે જીવ ઉદાસ હતા તેથી બરાબર ખુલાસે આપી શકો નહોતે. કેટલું ખરચ થયું ?”
જયંતીલાલ “વધારે ખરચ થયું નથી. પચાસ રૂપીઆ થયા છે.”
લાલભાઈએ તીજોરીમાંથી પચાસ રૂપીઆની નોટો ગણું આપી કહ્યું. “તું જરા એ તરફ ધ્યાન રાખતા રહેજે. કદાચ ખાસ કામ પ્રસંગે મહારાજ બોલાવે તો જજે. આપણે બીજા માણસો તે છે. દર માસે પચાસ રૂપીઆ પ્રમાણે આપણે ત્યાંથી તું લઈ જજે. સાધુએની સરભરા રાખવી એ તારું કામ છે. હાલમાં જરા કટોકટીને મામલો છે. આપણું વિરૂદ્ધ લોકલાગણી ખૂબ વધેલી છે. માટે બરાબર સંભાળીને કામ લેજે. આપણા દુશ્મને હાથ આવે તે છોડવા નહીં. આપણું નાક થેડું કાપી નાખ્યું નથી! પણ તું જેને મુકી આવ્યો તેનું નામ શું?
જયંતીલાલ–“તેનું નામ સરિતા. આ સરિતાને ન ઓળખી? ભદ્રાપુરીમાં પેલો છુપી દીક્ષાવાળ કલ્યાણ પકડાય તેની સગી બેન.”
લાલભાઇ–“ ત્યારે તો તેને ઠીક શિક્ષા થઈ છે. વળી વરધીનગરમાં કંચનશ્રી પાસે મુકી આવ્યો તે પણ ઠીક કર્યું. પેલી ટોળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com