________________
૨૦૬ - ~-- -- --
--* મહારાજ! કેાઈને વ્યાખ્યાનને લાભ લે નથી અને લડવું છે, હવે તો વ્યાખ્યાન ડહોળાઇ ગયું છે, માટે કૃપા કરી બંધ કરે.”
આવી ગરબડ વચ્ચે ચારમાંચ યુવકેએ એકદમ નીચેની છાપેલી પત્રિકાઓ વહેંચી દીધીદીક્ષાના હિમાયતી આચાર્ય સૂર્યવિજયને
સાચી શીખામણ.
(ગઝલ) મુનિશ્રી સૂર્યવિજયજી ! વિઘામાં એક લો અરજી, ન હો કે હો ભલે મરજી, દયા દિલમાં જરા લા. ૧ શું આપ બોધ દીક્ષાને દઈ હમેશ વ્યાખ્યાને ?! જરા વિચાર મન આણે, દયા દિલમાં જરા લા. ૨ યુવાનને ભમાવીને, જુદા પંથે ચડાવીને, દુભાવે છે. કુટુંબને, દયા દિલમાં જરા લાવો. ૩ બની વિરહી રડે નારી, રડે છે માત બિચારી, છતાં છેડે ન હઠ ભારી, દયા દિલમાં જરા લાવો. ૪ કરે રૂદન કુટુંબી જન, ન ભાવે પીવું ખાવું અન્ન, છતાં નવ પીગળે છે મન, દયા દિલમાં જરા લા. ૫ મળે જે કંઈ કહેનારે, કરે છે આપ ધ્રુજારે, નહીં કંઈ કહેવું ગણકારે, દયા દિલમાં જરા લા. ૬ મહાવ્રત પંચને ધારે, દયાને કેમ વિસારે ? મુનિશ્રી આપ વિચારે, દયા દિલમાં જરા લાવો. ૭ સ્વજનને આપ સંતાપી દયાને ધર્મ ઉથાપી, શું રાચે છે પીડા આપી? દયા દિલમાં જરા લા. ૮ ઝુકાવી આપને મસ્તક, મુનિશ્રી વિનવું આ તક, મુકી દોને હવે રકઝક, યા દિલમાં જરા લા. ૯ તણાઈ ધર્મના રાગે જાવ્યું આપની આગે,
મહાસુખ શું વગાગે ? દા.લિપ્ત જરા લા. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com