SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વસંતપંચમી અને ઉદ્યાનમાં વાર્તાલાપ. કરાના જે કાઈ પત્તો મેળવી આપશે તેને હું રૂપીઆ પચાસનું ઈનામ આપીશ. છેકરાની આકૃતિના ફોટા ઉપર પ્રમાણે છે. લી. માઇ સંતાક ભદ્રાપુરી માહ સુદ ૫ તે ગેાપાળદાસ ત્રજલાલની વિધવાની સહી. મારફત વકીલ નવનીતરાય બળવંતરાય મજમુન્દાર બી. એ. એલએલ. મી. આ સાંભળી ચદ્રકુમારે કહ્યું કૃતજ આ નેટીસ બહાર પડી છે. અમને આવી વધામણી ખાતા હશે. "" “ અરે ! આવાં તે કેટલાં બધાં પાકળા છે. ધીમે ધીમે પ્રજા પેાકાર” પત્રમાં વાંચશે. આ તે એકજ બનાવ બહાર પડયેા છે પણ ખીજા બનાવા વાંચી અજબ થશે. મીસ્ટર ચંદ્રકુમાર ! હું તમને ચીડવવા નથી કહેતા, પણ તમારી આંખેા ઉધાડું છું. છોકરા ગુમ થયા છે ત્યારથી તેની મા કલ્પાંત કરી રહી છે. મારી પાડેાશમાંજ રહે છે. એકના એક છેાકરે છે, સગાં વહાલાં પણ રાકકળ કરી રહ્યાં છે, તેને પત્તા નહીં લાગે તે સાત ઘેર ખંભાતી તાળુ વસાય તેવી સ્થિતિ છે, ગરીબ હાવાથી તે બિચારાં પોલીસને પણ ખબર આપી શક્યાં નહીં. મા અને સગાં ખુબ શોધખેાળ કરી થાકી નિરાશ થઈ પાક મુકી રડતાં હતાં. તે જોઇ અમને તેમના રૂદનથી ખુબ યા આવી, તેમની પાસે જઈ હકીકતથી વાકેફગાર થઇ નેટીસ લખી આપી સહી કરાવી મે' મારા ખરચે પત્રમાં છપાવી પ્રકટ કરી છે.’ સાગરિકા ખેલી “ તમે જૈને જીવયાના ઉપાસા, બલ્કે જીવધ્યાના ઇજારા રાખનાર ઇજારદારા કહેવા અને આવા ગુમ થયેલા છેાકરાની ધરડી ડેશીને મદદ પ્રકારને જીવદયાને સિદ્ધાંત કહેવાય તે નથી. મને છેકરાની મા કહે છે શી વાત કહું? મદદ માટે કેાને કરેા નહીં તે તમારે કેવા અમે બીલકુલ સમજી શકતા મેન ! તમને અમારા દુઃખની પુછું છું તે તે કહે છે કે જો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com “ ત્યારે કહાને કે તમારી માર ચીડવવાની ખાતરજ
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy