SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧ લું. રસિકલાલે કહ્યું “ચંદ્રકુમાર ! ત્યાં જવાને વિચાર નક્કી રાખ, તેને હિંમત અને આશ્વાસન આપ, એાછું આવવા દઈશ નહીં, અહીં તેને લેતે આવ, લગ્ન કરવા ઈચ્છા હોય તે તેમ કર, હું પણ યથાશક્તિ મદદ આપીશ.” એટલામાં તેમના નાગરમિત્ર વકીલ નવનીતરાય મજમુદાર પિતાની પત્ની સાગરિકા સાથે ત્યાં આવી પહોંચ્યો અને ખીસામાંથી એકદમ “પ્રજાપકાર” નામનું દર સાંજે પ્રકટ થતું છાપું કાઢી મોટા અવાજે તે કહેવા લાગ્ય લો, વાંચે, તમારી જનેની પવિત્ર દીક્ષાની પ્રવૃત્તિ કેવી પલટાઈ ગઈ છે તે જરા વાંચી પેટમાં ટાઢું કરે. ગરીબ કુટુંબનાં છોકરાં અદ્ધર ઉપાડી જવાં, માબાપ તેને તપાસ કરવા જાય તે તેને કઈ મદદ કરે નહીં, ઉલટા તેને તિરસ્કાર કરે, છોકરાં સંતાડવામાં સાધુએને જનબંધુઓ મદદ કરે, આ તે તમારે અહિંસાને ધર્મ ? રસિકલાલે છાપું હાથમાં લીધું. પહેલા પાના ઉપરજ એક સુંદર છોકરાને ફેટો જોવામાં આવ્યો. આમ છાપાની વાત નીકળતાં અને વકીલને ઉંચા સાદે બોલતાં સાંભળી બીજા કેટલાક ફરવા આવેલા તે પણુ બાજુના બાંકડાઓ ઉપર ગોઠવાઈ ગયા, અને “પ્રજાપાર”ની વાત સાંભળવા લાગ્યા. રસિકલાલ મનમાં વાંચતે હતો તેથી છાપું તેના હાથમાંથી પડાવી નવનીતરાય મોટેથી વાંચવા લાગ્ય જાહેર વિનંતી. ગુમ થયેલા છોકરે. શોધી આપનારને પચાસ રૂપીએનું ઈનામ. મારે ફરે નામે ચંપક્લાલ ઉમર વરસ તેરો, રંગે ઘઉં વરણે, કારતક વદ ૫ ના દિવસે જૈન પાઠશાળામાં ભણવા ગયેલો ત્યાંથી પાછા આવ્યા નથી, તેની શોધખોળ કરાવતાં અદ્યાપિ સુધી તેને પત્તો લાગ્યું નથી, નણવામાં આવ્યું છે કે તેને કોઈ જૈન સાધુએ સંતાડેલ છે. માટે માસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy