________________
ધર્મશાળામાં પોલીસની ધમાલ.
૧૦૧
--
--
આપનાથી વિહાર નહીં થાય. જે પ્રમાણે સરકાર કહેશે તે પ્રમાણે વર્તવું પડશે. ''
આચાર્ય–“હા, તમે કહેશો તે પ્રમાણે કરીશું, પણ આ પોલીસનું પાપ કાઢે. આટલેથીજ પટયું.”
'લાજ માં બનાસકાર ત્યાંથી તેઓ ફોજદાર પાસે આવ્યા. બંને શેઠે જામીનદાર થવાની હા પાડી, ફોજદારે રીતસર લખાણ કરી તેમની સહીઓ લીધી, અને આચાર્યને નમસ્કાર કરી, “અવિનય થયો હોય તે માફ કરશે, અમે તે ચીકીના ચાકર” એમ વિવેક કરી ત્યાંથી ફરજદાર પિતાના માણસે લઈ ચાલતો થયો અને પોલીસના એક માણસને ત્યાં મુકતા ગય.
આચાર્ય મુંઝાયા. વિહાર અટક્યો અને હવે શું થશે, સરકાર શું કરવા માગે છે, એની ચિંતામાં પડ્યા.
પ્રકરણ ૧૫ મું.
શેઠ ચીમનલાલના ઘર ઉપર પોલીસને દરેડે.
પકડાયેલી છુપી દીક્ષા, * He who tells a lie is not sensible how great a task he undertakes; for he must be forced to invent twenty more to maintain onori
–Pope. જે વખતે પોલીસ ધર્મશાળામાં સાધુઓને તપાસ કરવા ઉપડી તેજ વખતે ફોજદાર, પૂરતા માણસોના બંદોબસ્ત સાથે શેઠ ચીમનલાલ નગીનદાસને ત્યાં જઈ પહોંચ્યો. ઘરમાંથી કઈ માણસ નાશી ન જાય તે માટે ઘરની આસપાસ માણસે મુકી દીધા.
• જે માણસ જૂઠું બોલે છે તે માણસ પોતાને માથે કેટલી મેચ જોખમદારી બારી લે છે તેને તેનું ભાન હોતું નથી. કારણ કે એક જુઠાને ટકાવવા તેને બીજા વીસ જઠાં બોલવાની ફરજ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com