________________
૮૪
પ્રકરણ ૧૨ મું.
તેમના ગયા પછી મેનેજર રસિકલાલને ધન્યવાદ આપો “આ પ્રમાણે પોલીસને તમે મદદ કરે છે તે સહેલાઈથી ગુહાએ પકડી શકે અને લોકોને થતે ત્રાસ અટકે.” એમ સૂચન કરી પોતાના ખાનગી રૂમમાં ચાલ્યો ગયે કે રસિકલાલ અને ચંદ્રકુમાર નીચે ઉતરી પોતાની આફિસમાં આવી નેકર પાસે ચા મંગાવી.
ચંદ્રકુમાર–“કેમ રસિકલાલ! ઠીક તાલ જામ્યો છે ને ? તમારા. આવતા પહેલાં તે અમારે ઘણું વાત થઈ હતી. મારી ઑફિસમાં ઘણે ઠેકાણેથી જુદી જુદી વાત આવે છે. ધરમચંદન ગુમાસ્તોજ ઘણી વખત ઍફીસના કામે આવે છે અને તે નવાજુના સમાચાર ખાનગીમાં કહી જાય છે. તે શીવાય ચારપાંચ દલાલો છે તે વેપારમાં ધરમચંદના વિરૂદ્ધ પક્ષના છે એટલે ધરમચંદની કાંઈક વાત હોય છે તે તે તરતજ મને કહી જાય છે.”
રસિકલાલ “હવે આપણે આપણે પક્ષ બહુ મજબૂત કરવો જોઈએ. ગફલતમાં રહેવું નહીં, આવેલી તક હાથમાંથી જવા દેવી નહીં, યોગ્ય લાગે તો આપણે અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજ મેળવીએ.”
ચંદ્રકુમાર–“ના ના, હમણાં કાંઈ કરવું નથી. પોલીસ હવે શું કરે છે તે આપણે જોવાનું છે. મારા મેનેજરે આ વાત ઉપાડી છે એટલે જરૂર તે પાર ઉતારશે. ધોળી ચામડીની જેવી શરમ પડે તેવી આપણું ન પડે. પોલીસ ઈન્સ્પેકટર કેઈનાથી ડરે તે નથી. આપણે એટલી ખબર રાખવી કે સાધુઓ એકદમ વિહાર કરી ઉપડી જાય તે . બાકી હમણાં આપણે કાંઈ હીલચાલ કરવાની નથી. શાંતિથી આપો. કરવાનું છે.” ઘરમાં આવે ત્યારે, તારી સલાહ પ્રમાણે હમણાં કાંઈ હીલચાલ કરતો સ્ત્રીઓના જાણવને ટેકે આપી રસિકલાલ ત્યાંથી ચાલતો થયો. જતાં વળી સાધ્વીના ઉપાશ્રર્ય બને તયાર રહેજે, ફરવા જઇશું.” એને બહુજ ત્રાસ આપી છે કે સામેથી ધરમચંદ શેઠ આવી પહાંનથી અને સંતોષ પણ આ હાથ પકડી તેને પાછું વાળ્યો અને બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com