SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૩ ] સંજ્ઞાએ ઓળખાય છે. તેની પ્રાપ્તિ આત્મજ્ઞાન કરાવે છે. તે આત્મજ્ઞાનને કરામલકવત્ નીરખવાની ન કહેવાય. તેથી આપણે અહીં અનુભવવાની કહેશું. તે આત્માને અનુભવવાની સવળતા કરાવી આપનાર જે યંત્ર, યુક્તિ કે પ્રક્રિયા એ જ પ્રાચીન રાષિમુનિઓનું આજનું અગ્રપદધારી વરરાજા બની બેઠેલું પ્રાચીન એકસ-રે-એપેરેટસ. તે એકસ-રે– એપેરેટસ પ્રાચીન હોઈ ઋષિમુનિઓ તેને તેની અર્વાચીન કે આધુનીક સંજ્ઞા એકસ-રેએપેરેટસ અભિધાનથી ઓળખતા હતા. માણસુર: પ્રેમચંદભાઈ! અહીં સુધી પહોંચાડ્યા પછી અભિમન્યુના ચકાવામાં નાખી દીધા. આવા પ્રપંચ તે અમ જેવા કવિઓને માટે જ રહેવા દ્યો. જ્યાં વાર્તાને કે કવિતને રસભાગ આવી ઉભું રહે એટલે અમારી અકણી જાત. “હવે તે બાપુ! આ પ્રસંગ આવતી કાલે ગાશું.” આપ જેવા શાહ વેપારીને આ પ્રપંચ ભૂષણ નહીં પણ દૂષણ કરે. ભાનુમતિ: તે ગઢવી! આ રીતે વચમાં બેલી, પ્રેમચંદભાઈને પ્રહાર કરવાનો અધિકાર તમે ક્યારે પ્રાપ્ત કર્યો. મેનાઃ ભાનુમતિ બા ! આ માણસુર ગઢવી એવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy