SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [ 8 ] હવે જે તે અમરત્વ આત્માને માટે તેઓ શોધતા હોય તે આત્મા અનાદિ હાઈ તેને તેવા અમૃતની જરૂર નથી. વળી તે આત્માને જન્મ ન હોવાથી, તેને અંત ન હોવાથી તે વિના અમૃતપાન કરે અમર છે જ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે અમૃતની ઉપયોગીતા જે માનવામાં આવી છે તેવો લાભ અમૃતમાં નથી એ વાત સિદ્ધ થાય છે. હવે જ્યારે અમે કહેશું કે અમૃત જેવી વસ્તુ અસ્તિમાં હતી જ નહિ, છે નહિ, અને થવાની પણ નથી, ત્યારે લેકે વિસ્મિત થશે, તેવાને આપણે વિસ્મિત થવા દેશું. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આ અમૃતની વાત જે સાધારણ રીતે લેકમાં થાય છે; કોઈ પુરાણોમાં કે આખ્યાયિકાઓમાં અમૃતને ઉલેખ થાય છે, તે શું છે ? અને જે ખેટે હેય તે તે શા માટે કરવામાં આવે છે ? સાધુસંત, ઋષિમુનિઓ, આ જગતમાં પરોપકારાર્થે જ વિચરે છે અને અજ્ઞાની જનેને સદ્દગુણમાં વાળવા તથા પ્રભુમાં પ્રેરવા જે રોચક ભાષા વાપરે છે તે માંહેલી આ અમૃતની વાત સમજી લેવી. અમૃત એ ખરી વસ્તુ નથી, પરંતુ કલ્પનાજન્ય વસ્તુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034734
Book TitleAlaukik Amrut tatha Karmyog ane Aarya Sanskritinu Prachin Xray Aperates athva Vigyanna Be Bhinna Rup
Original Sutra AuthorN/A
AuthorMulji Ranchod Vaid
PublisherMulji Ranchod Vaid
Publication Year1937
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy