________________
( ૪૨ ] હાથ હેજ ડગમગતાં કે કેઈને છીંક આવતાં પ્રભુની એક અલૌકિક કૃતિ નંદવાઈ જવાને સંભવ કે ભય આવી ઉભું રહે છે. તે સમયે શાંતિ, અડગ શાંતિ–
એલી એ કુકડી, જેતી નથી ? આ માણસુર બાપા છીંક ખાવાની પણ ના પાડે છે ત્યારે તારા છેડા તે લુઈ નાખને ! આ નંઈકા કંઈ છીંક જેવું થઈ જશે તે તો માણસુર કાકાના હાથ ધબવા મંડશે અને ઓલ રાગી મરી જશે. જ્યાં હોય ત્યાં આ સખણ બેસે જ નંઈ.
મેના: અમથી ! હેન, આ ગઢવી કંઈ ઓપરેશન કરતા નથી. પ્લેન કુકડી ! તારૂં નાક લુઈ નાખ, એટલે તારું રૂપાળું મુખ વધુ દીપે.
દાદુભા માણસુર ! આ તારું ઓપરેશન બહુ લંબાણું હો!
માણસુર: બાપુ! હવે તે માત્ર ચપુને ઘા કરે રહ્યો. તે . એ શસ્ત્રને એંટીઓ ભરૂં.
સર્વત્ર શાંતિ વ્યાપી રહે છે. કદી અણધાર્યું અને ન ઈચ્છવાનું બની જાય તે તેને પહોંચી વળવાના સાધન ફરી પાછો એક ડોકટર તપાસી જાય છે અને તે સર્વે વ્યવસ્થીત રહે એ ઈશારાથી સમજાવતાં હવે સરજન પોતાની શરૂઆત કરે છે. કેમેં પિતાનું કામ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com