________________
te ]
વાની વેળું થઈ ગઈ છે. એભલા મેમાનને ઉતારે જઈ ખબર આપ કે બધા જમવા આવે છે.
પ્રવેશ ૪ થે.
આજે તો આ દાદુભા દરબારનું ગામ ઉલટયું છે. કલકત્તાથી આવેલા શાહ વેપારી મણુભાઈ અને તેના પારસમણિ જેવા પુત્ર પ્રેમચંદના માનમાં દરબારગઢમાં દાયરો જામવાને છે અને તે સકળ દાયરાને રીજવવા અને મણિચંદ અને પ્રેમચંદને કવિતાની મેઝ ચખાડવા માણસુર જે મહારથી ભેઠ બાંધીને તત્પર રહેવાના છે. જે દાયરામાં સાધારણ રીતે અફીણીયા કે અમલમાં જ અધિકારી મળતા હતા તેને પલટો આજે તો કેવળરામભાઈ, નરબદાશંકરભાઈ, સાકરચંદ શેઠ, કડવા મહેતા, મીઠાલાલ, વળી સાથોસાથ પાંચે પટેલ રૂડા રેકડીઓ, અને પો કુંભાર પણ આજે તે ફેંટા, પાઘડી અને નવઘરાં બાંધી શરીરને શણગારી દમ્બરગઢ તરફ હરીયું લેતા નજરે પડતા હતા.
દરબારગઢમાં પ્રવેશ કરતાં જ કનકસીંહ, ધારાસીંહ, અને લાલભા બધાને સત્કાર કરતા હતા, ત્યારે ચાકમાં એભલને ઈસાર થતાં અજયસીંહ ને અછતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com