________________
:
-
'
* બાદ
આર્ય સંસ્કૃતિ સૂચન પ્રાચીન એક્ષરે એપેરેટસ
એકાંકિ નાટક
પ્રવેશ પહેલો.
દાદુભા દરબાર: અલ્યા માનસીંહ ! કલકત્તાથી મણભાઈ શેઠ આવ્યા છે તે એને ઉતારે જઈ ખબર કાઢી આવ તે ખરો કે તેને કંઈ જોઈએ કારવે છે?
માનસીંહ: બાપુ! આ એભલ હમણાં જ ત્યાં થઈ આવ્યું. બધી તજવીજ થઈ ગઈ છે. પરંતુ જ્યારે દૂધની તાંસળી તેને આપી ત્યારે તેને પુત્ર પ્રેમચંદ કહે, મને તે સા જોઈએ ! તે બાપુ! સાને ડેબે આ નથી ઈનું કેમ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com