________________
[ ૧૨ ]. સ્વધર્મ સચવાશે. શાસ્ત્રનુભવ પણ તેમ જ કહે છે કે, “જે આસને બેઠા તે જ આસને જ્ઞાન પ્રાપ્તિ થશે.” યુદ્ધ કરવાં એ તારું કર્યું છે આસન. તો યુદ્ધ કરવાથી જ તને જ્ઞાનસિદ્ધિ થશે–તારા માટે જ્ઞાનપ્રાપ્તિ સાધન આ યુદ્ધ જ છે. તે યુદ્ધ એક કર્મ કર્યું છે. ત્યારે તેવાં કર્મ તું કર. યુદ્ધથી મનુષ્યને દેશાધિપત્ય પ્રાપ્ત થાય છે. તે હજી તને મળ્યું નથી. છતાં યુદ્ધ કરવાથી તેને તે મળશે જ. આ રીતે મનુષ્યને જ્ઞાનપ્રાપ્તિ ભલે ન થઈ હોય છતાં, તેઓ અજ્ઞાની સુદ્ધાં જે સર્વ કર્મના સમપણ તે શ્રીકૃષ્ણને કરે તો તે જન્મમૃત્યુની પરંપરામાંથી છૂટી પિતાને મનખાદેહ સફળ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com