________________
સજ્જનેને સાથ ધળે છે અને સંવાદને પરિણામે મનન ક્ષેત્રને માગે આ મુમુક્ષુ ચઢે છે. આ મનન ક્ષેત્રમાં તે પિતાનાં કલ્પના અને વિદાય આપી દે છે. કારણ કે હવે આ ખ્યાલી અવની તેને નથી પરવા કે નથી આવશ્યક્તા. આ મનન ક્ષેત્રમાં કેટલોક કાળ સ્થિર થવાથી તેને એકાગ્રતા પ્રદેશને પંથ પ્રાપ્ત થાય છે. આ એકાગ્રતા પ્રદેશને તે હૈયે રાખી ધીરજનો સાથે સાધી બેસે છે. તેની પાત્રતાચોગ્યતાના પ્રમાણમાં આ કાળ યુકે કે લાબો રાખવો પડે છે.
એકાગ્રતા અનુકુલ થતાં તે તેને જ્ઞાનની દિશા દર્શાવે છે. આ જ્ઞાન દિશામાં કેટલેક કાળ વિચરતાં વિચરતાં તે આત્મજ્ઞાન મંદિરની વાટે ચઢી જાય છે. “આત્મજ્ઞાન ” એ સ્વરૂપ મંદિરને રસ્તો દેખાડનારી આ પ્રદેશની અધિષ્ઠાતા દેવી છે. આ માગે તે જીજ્ઞાસુ આગળ ને આગળ ધપે જાય છે, ત્યારે અધે રસ્તે તેને “વિજ્ઞાન દેરી” સાંપડે છે. આ વિજ્ઞાન દેરીમાં એક પૂજારી રહે છે. કેટલાક તેને પંડિત સંજ્ઞા આપે છે.
ઈંગ્રેજીમાં તેને Oriental Professor ઉપાધી લગાડે છે. એ પ્રેફેસરે તે મોટા મોટા પગાર પામે તેજ વિજ્ઞાનમાં સાથ પૂરે અને પૂરાવે. આપણું ઉગમણના વિજ્ઞાન ક્ષેત્રમાં તે જીજ્ઞાસુએ ખીસ્સામાં જીજ્ઞાસા રૂપી દ્રવ્ય રાખ્યું હોય તે પૂરતું ગણાય. જીજ્ઞાસુ આ વિજ્ઞાન ક્ષેત્રની વિજ્ઞાન મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com